ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં કેટલાકે પિતા ગુમાવ્યા તો કેટલાકે પતિ ગુમાવ્યા. કેટલાક પરિવાર સાથે જતા હતા તો કેટલાક પરિવાર માટે કમાતા હતા. ઘણા એવા હતા જેઓ પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
બાલાસોર દુર્ઘટના પર પહેલીવાર આવ્યું રેલવેનું નિવેદન, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે બોર્ડે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. રેલવે બોર્ડના સભ્ય જયા વર્માએ કહ્યું કે માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ …
-
રાષ્ટ્રીય
Odisha Train Accident : જાણો PM મોદીને કોને અને શા માટે કરવો પડ્યો ઘટના સ્થળેથી ફોન
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશાના બાલાસોરમાં ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયા છે. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ પીએમ મોદીએ બચાવ કાર્યની …
-
રાષ્ટ્રીય
ઓડિશા ટ્રેન અકસ્માત બાદ રાજકારણ ગરમાયું, મમતાના દાવા પર અશ્વિની વૈષ્ણવે ઉઠાવ્યો વાંધો, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશામાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે. શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઘટનાની જાણકારી લેવા પહોંચ્યા હતા. તેમણે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન …
-
રાષ્ટ્રીય
Accident : બાલાસોરથી ઘાયલોને લઈ જતી બસને નડ્યો અકસ્માત, પીકઅપ વાન સાથે થઇ ટક્કર
by Dhruv Parmarby Dhruv Parmarબાલાસોર અકસ્માત બાદ સવારથી જ અનેક નેતાઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. આજે સાંજે વડાપ્રધાન મોદી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પછી પીએમ હોસ્પિટલ ગયા અને …
-
રાષ્ટ્રીય
Odisha Train Accident અંગે PM મોદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કટકની હોસ્પિટલોમાં ઘાયલ લોકોને પણ મળ્યા હતા. પીએમ મોદીની સાથે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શિક્ષણ …
-
રાષ્ટ્રીય
ઓડિશા : બાલાસોરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ 6.51 વાગ્યે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ (12841) અને માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે …
-
રાષ્ટ્રીય
ઓડિશામાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાયા, 50 મુસાફરોના મોત, 350 ઘાયલ
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ 6.51 વાગ્યે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ (12841) અને માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે …