અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર સનાથલ બ્રિજ ગાબડાંના કારણે 5 દિવસ બંધ 10 મહિનામાં જ નવા બ્રિજ પર પડ્યા ગાબડાં હલકી ગુણવત્તાનો ડામર વપરાતા ગાબડાં 21 ડિસેમ્બર સુધી વારાફરતી બ્રિજ …
-
-
વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં બનાવાયેલા 3 હજાર મકાવો અને 200 દુકાનો ધુળ ખાઇ રહ્યા છે. કોર્પોરેશને 7 વર્ષ પહેલા 599 કરોડના ખર્ચે 6649 આવાસ અને 402 દુકાનો બનાવ્યા …
-
રાષ્ટ્રીય
રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી નિયમોનો દુરુપયોગ કર્યો
by Hiren Daveby Hiren Daveભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે નેશનલ હેરાલ્ડની લગભગ 750 કરોડ રૂપિયાની સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. …
-
રાષ્ટ્રીય
Rajasthan : કોંગ્રેસની વિદાય નક્કી,ભ્રષ્ટાચારને લઇને કરૌલીમાં ગરજ્યા PM MODi
by Hiren Daveby Hiren Daveરાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને રાજસ્થાનમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બારાંમાં ચૂંટણીસભા સંબોધ્યા બાદ પીએમ મોદી કરૌલીમાં જનસભા સંબોધી હતી. જેમાં ભ્રષ્ટાચારને લઇને કોંગ્રેસ સરકાર પર નિશાનો સાધ્યો …
-
ગોંડલના રાજાશાહી સામેના હોસ્પિટલ તરફ જતાં અને પાંજરાપોળથી ઘોઘવાદર મોવિયાના જોડતા બંને હેરીટેજ પુલ જર્જરિત હાલતમાં જોવા મળે છે.ત્યારે કોંગ્રેસના યતીષભાઈ દેસાઈએ કરેલી જાહેરહિતની અરજીના અનુસંધાને હાઈકોર્ટે આ મુદ્દાની ગંભીર …
-
ગુજરાત
Watch : ‘આખું પાડીને ફરીથી બનાવો’, દ્વારકામાં શિક્ષણમંત્રીના સરપ્રાઈઝ ચેકિંગમાં પકડાયો ભ્રષ્ટાચાર
by Dhruv Parmarby Dhruv Parmarદ્વારકાના ભંડારીયામાં શાળાના બાંધકામમાં પોલંપોલ હોવાનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની જાત તપાસમાં બહાર આવ્યું છે. ભંડારીયામાં શાળાની લીધેલી મુલાકાતમાં ખુલ્લો ભ્રષ્ટાચાર જોવા મળતાં શિક્ષણ મંત્રીએ કોલમ બીમ તોડીને નવું …
-
ગુજરાત
Dwarka : ભંડારીયાની નિર્માણાધીન શાળાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારની મંત્રીએ જ ખોલી પોલ
by Vipul Pandyaby Vipul Pandyaખુદ મંત્રીએ ખોલી શાળાના બાંધકામની પોલ દ્વારકાના ભંડારીયામાં શાળાના બાંધકામ મુદ્દે આદેશ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કામ અટકાવી આદેશ કર્યો નબળું બાંધકામ અટકાવી નવેસરથી કરવા આદેશ કોલમ બીમ તોડીને નવું કામ …
-
ગુજરાત
Palanpur : નિર્માણાધીન બ્રિજ ધરાશાયી મામલે 11 સામે પોલીસમાં ફરિયાદ
by Vipul Pandyaby Vipul Pandyaબનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આરટીઓ સર્કલથી અંબાજી તરફ જવાના રસ્તા પર બ્રિજ ધરાશાયી થયેલા મામલામાં લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જ્યાં સુધી પોલીસ કોન્ટ્રાકટરને હાજર નહિ કરે …
-
ગુજરાત
Palanpur : કોન્ટ્રાકટરને હાજર નહિ કરે ત્યાં સુધી પરિવાર લાશ નહિ સ્વીકારે તેવો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaબનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આરટીઓ સર્કલથી અંબાજી તરફ જવાના રસ્તા પર બ્રિજ ધરાશાયી થયેલા મામલામાં લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જ્યાં સુધી પોલીસ કોન્ટ્રાકટરને હાજર નહિ કરે …
-
ગુજરાત
Sabarkantha : જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચારના આરોપનો મામલો,સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે આપ્યો આ જવાબ
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -યશ ઉપાધ્યાય ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં TALK OF THE TOWN બનેલા જમીન પ્રકરણમાં HIGHCOURT ના વકીલે સાબરકાંઠા જિલ્લા કલેકટર ઉપર ફરિયાદમાં કરેલા આક્ષેપો મામલે જિલ્લા કલેકટર નૈમેષ …