હોળી પર્વ એટ્લે દાહોદ જિલ્લામાં અનોખી રીતે ઉજવાતું પર્વ છે. અહીની પરંપરા અને રિવાજો નોખા જોવા મળે છે હોળી – ધૂળેટી પર્વ ઉપર અનેક માંયતાઓ પણ રહેલી છે તો સાથે …
-
-
ગુજરાત
Yuva : અમને કોઇ રાહુલ ગાંધી મળ્યા નથી, વાંચો હર્ષ સંઘવી કેમ આવુ બોલ્યા
by Vipul Pandyaby Vipul PandyaYuva Parliament રાજ્યમાં પહેલીવાર આવતીકાલે 9 માર્ચે રાજ્ય સરકાર દ્વારા ‘યુવા સંસદ-2024’ (Yuva Parliament-2024) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 83 યુનિવર્સિટીના 550 જેટલા યુવાનોને …
-
ગુજરાત
Chhota Udepur: છોટાઉદેપુરમાં 250 જેટલા સાધુ સંતોએ યોજ્યો ભવ્ય સમારોહ
by Aviraj Bagdaby Aviraj BagdaChhota Udepur: છોટાઉદેપુર (Chhota Udepur) નગરમાં શ્રી જાગનાથ મહાદેવ મંદિરમાં ભવ્ય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં બ્રહ્મલીન મહંત 108 શ્રી માધવદાસજી મહારાજનો સંત ભંડારો અને મહંતાઈ તેમજ ચાદરવિધિ કરવામાં આવી …
-
પતંગનો ઇતિહાસ : ભારત તહેરવારોનો દેશ છે તેમ કહીએ તો પણ ખોટું હશે નહીં. ભારતમાં ધાર્મિક હોય, આધ્યાત્મિક હોય કે પછી રાષ્ટ્રીય હોય બધા જ તહેવાર ઉમળકાભેર ઉજવવામાં આવે છે. …
-
આંતરરાષ્ટ્રીય
UNESCO News: UNESCO માં કાર્યરત ભારતના પ્રતિનિધિએ ભારતને ખુશખબર
by Aviraj Bagdaby Aviraj BagdaUNESCO News: આ વર્ષે India જુલાઈમાં ઈતિહાસમાં પ્રથમ વખત UNESCO ની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા અને મહેમાનગતિ કરશે. આ માહિતી UNESCO માં ભારતના પ્રતિનિધિ વિશાલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર …
-
ગુજરાત
દેવભૂમિ દ્વારકામાં ફરી તાજો થયો 5 હજાર વર્ષ જૂનો ઈતિહાસ, એકસાથે 37 હજાર આહીરાણીઓ રમી રમણીય મહારાસ
by Harsh Bhattby Harsh Bhattદ્વારકા એટલે ગુજરાતની આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર. કૃષ્ણનગરી દ્વારકા ખાતે આજે દેશભરની આહીરાણીઓ દ્વારા ઇતિહાસ સર્જવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની આ પાવન ધરા ખાતે આજે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન …
-
Read
કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીના મંદિરે ભાતીગળ લોકમેળો યોજાયો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ રાપર તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ રવેચી માતા મંદિરે પરંપરાગત લોકભાતીગળ મેળો યોજાયો હતો. જેમાં ગતરાત્રે યોજાયેલ સંતવાણીમાં પંદર લાખની રકમ એકત્ર થઈ હતી એસટી વિભાગ દ્વારા મેળા …
-
અહેવાલ – સંજય જોશી ,અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ ર૦ર૧-રરના સાહિત્ય ગૌરવ પુરસ્કારોથી નવ જેટલા સાહિત્ય સર્જકોનું સન્માન કરતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે સાહિત્ય, સંસ્કૃતિ, કલા-કારીગરીના આપણા …
-
ગુજરાત
ધોળાવીરા ફેસ્ટિવલ યુવાનો કલા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત થાય એવા આશય સાથે ધોળાવીરા ખાતે ભવ્ય આયોજન કરાયું
by Vipul Pandyaby Vipul Pandyaઆપણો ભારત દેશ અનેકવિધ ઐતિહાસિક ધરોહરથી સમૃદ્ધ છે જેના કારણે આજે વિશ્વના નકશા પર ભારત અનેરું સ્થાન ધરાવે છે. અલબત્ત પ્રવાસન ક્ષેત્રે આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે પણ …
-
એક્સક્લુઝીવગુજરાત
મળો, લુપ્ત થઈ રહેલી લોકવાદ્ય કળાને સાચવી રાખેલા કલાના માણીગરને, જુઓ Video
by Vipul Pandyaby Vipul Pandyaસંગીતનાં સાધનની બનાવટ કે તેનો ઉપયોગ સંગીતનાં સૂરો ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે જોઇએ તો જે વસ્તુ અવાજ ઉત્પન્ન કરી શકે છે તેને સંગીતનાં સાધન તરીકે ગણાવી …