સુરત સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીયો ઉનાળુ વેકેશનને લઇને વતન તરફ પ્રયાણ કર્યુ છે.. જો કે તમામ સ્પેશિયલ ટ્રેનોના બુકિંગ ફુલ થઇ જતા આ લોકો માટે મુશ્કેલી સર્જાઇ …
-
-
ગુજરાત
Big News : અમદાવાદ – ભાવનગર શોર્ટરૂટને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચાયો
by Viral Joshiby Viral Joshiઅમદાવાદથી ધોલેરા થઈને ભાવનગર સુધીના શોર્ટરૂટ તરીકે ઓળખાતા રૂટના ડેવલપમેન્ટના કારણોસર 14/4/2023 થી 12/12/2023 સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે નિર્ણય પાછો ખેંચાયો છે. અમદાવાદ-ભાવનગર શોર્ટ રૂટને ડેવલપમેન્ટના …
-
આંતરરાષ્ટ્રીય
કંગાળીની કગાર પર આવેલા પાકિસ્તાનના મંત્રીઓના પગાર પર કાપ મુકાયો, આ સુવિધાઓમાં પણ કાપ
by Vipul Pandyaby Vipul Pandyaઆર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના (Pakistan) સ્થિતિ એ સ્તરે પહોંચી ચુકી છે કે હવે સરકારના મંત્રીઓ સુધી ખર્ચમાં કાપ મુકવાનો નિર્ણય કરાયો છે. પાકિસ્તાનના મંત્રીઓને હવે બિઝનેસ ક્લાસમાં મુસાફરી …
-
રાષ્ટ્રીય
VVIP કલ્ચરનો અંત લાવવા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો આ ઐતિહાસિક નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaરેલ મંત્રાલયે VIP કલ્ચરનો અંત આણવા માટે રેલવે મંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિભિન્ન સ્તરે વીવીઆઈપી કલ્ચરનો અંત લાવવાના દ્રષ્ટિકોણ હેઠળ હવે કેન્દ્રીય રેલવે મંત્રીએ પોતાના …
-
ગુજરાત
અંબાજી શક્તિપીઠ પરીક્રમા મહોત્સવ હવે 5ને બદલે 6 દિવસ ચાલશે, શ્રદ્ધાળુઓની ભારે ભીડને પગલે વહીવટી તંત્રનો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaઅંબાજીથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે અહીં મા અંબાની અખંડ જ્યોત પ્રજ્વલીત છે . ગત વર્ષ એટલે કે વર્ષ 2022થી ગબ્બર પરીક્રમા મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી …
-
રાષ્ટ્રીય
ગેંગરેપમાં સંડોવાયેલી મહિલાને પણ દોષી ઠેરવી શકાય:અલ્હાબાદ હાઇકોર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaઅરજીકર્તા વતી કહેવામાં આવ્યું હતું કે તે એક મહિલા છે અને બળાત્કાર કરી શકે નહીં. તેને ખોટી રીતે ફસાવવામાં આવી છે. કેસમાં, પીડિતાના નિવેદન હેઠળ સીઆરપીસીની કલમ 161 અને 164 …
-
ગુજરાત
થરવાસા રેલવે ફાટક 3 દિવસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય, આ છે વૈકલ્પિક રૂટ, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaડભોઇ (Dabhoi) પાસે રેલ્વે ક્રોસિંગ નંબર એક પાસે રેલ્વે ક્રોસિંગ મેન્ટેનન્સની (Maintenance) કામગીરી ચાલું રહેવાની છે. ત્યારે તારીખ 11મી ફેબ્રુઆરી સવારનાં 10 વાગ્યાથી 13મી ફેબ્રુઆરી રાતનાં 8 વાગ્યા સુધી આ …
-
ગુજરાત
સુરતમાં કમિશનરે સૂચવેલા વેરામાં 50 ટકા રાહત આપવાનો સ્થાયી સમિતિનો નિર્ણય, બજેટમાં 301 કરોડના સુધારા-વધારા
by Vipul Pandyaby Vipul Pandyaરેવન્યુ ખર્ચમાં મનપાની સ્થાયી સમિતિએ 50 કરોડનો ઘટાડો કર્યો સુરત ખાતે સુધારા સાથે રજૂ થયેલા બજેટમાં વેરામાં આંશિક રાહત સાથે વર્ષ 2023-24ના બજેટમાં 307 કરોડના વધારા સાથે 7848 કરોડના ડ્રાફ્ટ બજેટને …
-
ગુજરાત
ટોસ જીત્યા સમયે રોહિત ભૂલ્યો શું લેવાનો છે નિર્ણય? 15 સેકન્ડ બાદ કહ્યું ફિલ્ડીંગ, સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) ની ટીમ આજે રાયપુરમાં બીજી વનડેમાં આમને-સામને છે. આ મેચમાં ભારતે ટોસ (Toss) જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમોમાં કોઈ ફેરફાર …
-
ગુજરાત
ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સાથે ODI સિરીઝ નહીં રમે, તાલિબાન દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારને કારણે લેવાયો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaમહિલાઓ અને છોકરીઓના શિક્ષણ અને રોજગાર પર તાલિબાન (taliban)ના વધતા પ્રતિબંધોના જવાબમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (cricket australia)એ માર્ચમાં અફઘાનિસ્તાન (afghanistan) સામેની ODI શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. ICC સુપર લીગના …