Dehgam : દહેગામ (Dehgam ) ના વડવાળા રામજી મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજને અયોધ્યામાં યોજાનાર ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત કરાયા છે. Dehgam ના ભક્તોમાં આ આમંત્રણથી ખુશી જોવા મળી …
-
-
Read
હિંમતનગર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા દહેગામનો પેસેન્જર ટ્રેન નીચે આવી ગયો ,જાણો પછી શું થયું ?
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા આજે હિંમતનગર શહેરના રેલવે પ્લેટફોર્મ નંબર એક ઉપર ભારે વરસાદને કારણે એક ટ્રેનમાં ચડતી વખતે ગાંધીનગર જિલ્લાના દહેગામના પેસેન્જર નો પગ લપસી જવાથી ટ્રેન નીચે આવી …
-
ગુજરાત
વેપારીનું અપહરણ કરી ખંડણીમાં 50 લાખ લીધા, વધુ લાલચ જાગી ફરી 50 લાખ લેવા જતા ભરાઇ ગયા
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરની નહેરુ ચોકડી પાસે હનુમાનજી મંદિર પાસે ક્રિષ્ના ઈલેક્ટ્રીક નામની સબમર્સીબલ અને પેનલ બોર્ડની દુકાન ધરાવતા વેપારી પ્રવીણભાઈ ગોવિંદભાઈ પટેલ રાબેતા મુજબ સવારે દુકાન ખોલીને બેઠા હતા. …
-
GujaratElectionResultગુજરાત
PMશ્રીનો ઝંઝાવાતી પ્રચાર, આજે 4 સભાઓ સંબોધી, લોકોને કમળ ખિલવવાની કરી અપીલ, બાવળામાં થયાં ભાવુક
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Election 2022) હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર …