પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મધ્યપ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સનાતન ધર્મ વિવાદને લઈને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. પર આકરા પ્રહારો.. તેમણે કહ્યું કે …
-
-
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે (Defence Ministry) બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ (BrahMos Aerospace Pvt. Ltd.)સાથે રૂ. 1700 કરોડનો સોદો કર્યો છે. આ હેઠળ, બ્રહ્મોસ કંપની સંરક્ષણ મંત્રાલયને ડ્યુઅલ-રોલ સક્ષમ સરફેસ-ટુ-સરફેસ બ્રહ્મોસ …