PM MODi :આજે નવસારીના વાસી બોરસી ખાતે PM મોદી (PM Modi )કરશે PM મિત્રા પાર્કનું ખાત મુર્હત કરવામાં આવશે. જેના માટે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા છે. આ માટે વડાપ્રધાન મોદી(PM …
-
-
Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) ગુજરાતીઓને આજે કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. તેમણે પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ઉદ્ધાટન અને લોકાર્પણ કર્યુ.અમદાવાદમાં ઔડા અને …
-
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ આવનારી લોકસભા ચુંટણીને અનુલક્ષીને તા. ૨૫-૧૨-૨૦૨૩ના રોજ રાજકોટ ખાતે વોર્ડ નં. ૧૧માં બૂથ નં. ૫૨, …
-
અહેવાલ – તૌફિક શેખ, છોટાઉદેપુર છોટાઉદેપુર જીલ્લામાં એક પછી એક કોભાંડ ઉપરથી પડદા ઉઠી રહ્યા હોઈ તેમ વધુ એક કૌભાંડ વન વિકાસ નિગમનું સામે આવ્યું છે. બે વર્ષ પહેલા મૃત્યુ …
-
અહેવાલ – સંજય જોશી, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. ૨૩ નવેમ્બર ગુરુવારના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં …
-
ગુજરાત
જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી, શહેરમાં વિવિધ વિકાસ કામોને મંજૂરી અપાઈ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સાગર ઠાકર, જુનાગઢ જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠળ મળી હતી, જેમાં શહેરમાં વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. શહેરમાં રખડતાં ઢોર તથા શ્વાન માટેની કામગીરી, નદી નાળા …
-
ગુજરાત
અનેક પડકારો ઝીલ્યા પણ ન રૂંધાવા દીધો વિકાસ, જાણો સુશાસનના 22 વર્ષ વિશે
by Hardik Shahby Hardik Shah7 ઓક્ટોબર, 2023 આ ઐતિહાસિક ક્ષણથી ઠીક 22 વર્ષ પહેલા ગુજરાતમાં વિકાસ યુગનો પાયો નખાયો હતો. 7 ઓક્ટોબર, 2001 આ તારીખ નરેન્દ્ર મોદી અને ગુજરાત સહિત ભારતીય રાજકારણના ઈતિહાસની મહત્વપૂર્ણ તારીખ …
-
-
ગુજરાત
અમેરિકન લોકો નિયમિતપણે ખાય છે ગુજરાતમાં તૈયાર થતો ઔષધીય પાક “ઇસબગુલ”
by Hiren Daveby Hiren Daveઅહેવાલ- સંજય જોષી, અમદાવાદ સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ તરીકે ઓળખાતો ઇસબગુલ ભારતમાં ખેતી હેઠળના તમામ ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. સમગ્ર વિશ્વમાં ભારત એ ઇસબગુલ …
-
Read
ગોધરા તાલુકાના નદીસર ગામે ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર મામલે તલાટીની ધરપકડ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે નોંધાયેલી ફરિયાદ મામલે પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા તલાટી ભુપેન્દ્ર બારીયાની તેમના નિવાસ સ્થાનેથી મોડી રાત્રે ધરપકડ કરવામાં …