Ambaji Chaitra Navratri: હાલમાં ચૈત્રી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના શક્તિપીઠ તરીકે જાણીતા અંબાજી માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રીની અખંડ ધૂન ચાલી રહી છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના બ્રાહ્મણો …
-
-
ગુજરાત
Patan Archaic Rituals: પુત્ર પ્રાપ્તિની બાધા પૂરી થતા પ્રાચીન કુવારિકા મંદિરમાં મહિલાઓ ઉમટી
by Aviraj Bagdaby Aviraj BagdaPatan Archaic Rituals: પાટણ નજીક અઘાર ગામ ખાતે આવેલું કુવારિકા માતાજીના પ્રાચીન મંદિરનું ગુજરાત રાજ્યના નાગરિકોમાં ખૂબ જ મહત્વ છે. અહીંયા લોકો પુત્ર પ્રાપ્તિ માટે બાધા રાખતા હોય છે. તો …
-
ગુજરાત
Chhotaudepur Chul Fair: મનોકામનાઓ પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ ચુલના મેળામાં ધગધગતા અંગારા પર દોડ્યા
by Aviraj Bagdaby Aviraj BagdaChhotaudepur Chul Fair: છોટાઉદેપુર (Chhotaudepur) આદિવાસી જિલ્લામાં હોળી મુખ્ય તહેવાર છે. હોળી પહેલા અને પછી પણ આદિવાસી વિસ્તારોમાં ભંગોરીયાના હાટ તથા મેળાઓની શરૂઆત થઇ જાય છે. છોટાઉદેપુર (Chhotaudepur) એસ એફ …
-
ગુજરાત
Palanpur Temple: પાલનપુરમાં વિશ્વ ઉમિયાધામનું મહાસંમેલન, 10,000થી વધુનું માનવ મહેરામણ ઉમટ્યું
by Aviraj Bagdaby Aviraj BagdaPalanpur Temple: જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના …
-
ગુજરાત
Dabhoi And Bharuch Mahashivratri: જાણો… ડભોઈ અને ભરૂચમાં આવેલા મહાદેવ શંકરના મંદિરની વિશેષતાઓ
by Aviraj Bagdaby Aviraj BagdaDabhoi And Bharuch Mahashivratri: ડભોઇ તાલુકાનાં કાયાવરોહણમાં લકુલીશ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેવી રીતે તીર્થ સ્થાનોમાં …
-
ગુજરાત
Ambaji Temple : મુંબઈના માઈભક્તે લાખોની ચાંદીનું આપ્યું દાન, વર્ષોથી કામ-ધંધામાં માતાજીનો ભાગ જમા કરતા હતા
by Vipul Senby Vipul Senઅંબાજી મંદિર ટ્રસ્ટને (Ambaji Mandir Trust) લાખોની કિંમતની ચાંદીની ભેટ મળી છે. મુંબઈના (Mumbai) એક માઈભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટને 12,842 કિલોની ચાંદીની ભેટ આપી છે. માહિતી મુજબ, માઈભક્તે અંબાજી મંદિરમાં …
-
ગુજરાત
TARABH DHAM : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિવભક્તોનું ઘોડાપુર, ડોમ, ટ્રાન્સપોર્ટ, આરોગ્ય સહિતની સુવિધા ઊભી કરાઈ
by Vipul Senby Vipul Senમહેસાણામાં (MEHSANA) તરભધામ (TARBHA VALINATH DHAM) ખાતે ગુજરાતના બીજા સૌથી મોટા શિવમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે આ મહોત્સવને લઈને લોકોમાં ભક્તિ અને આસ્થાનો અનેરો ઉત્સાહ અને ઊમંગ જોવા …
-
ગુજરાત
Valinath Dham: વિસનગરમાં ફરી એકવાર સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું કરાયું આયોજન
by Aviraj Bagdaby Aviraj BagdaValinath Dham: વિસનગર તાલુકાના તરભ ગામમાં વાળીનાથ ધામ આવેલું છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર તરભ ગામમાં 900 વર્ષ પૌરાણિક પરંપરા અનુસાર વાળીનાથ મંદિરમાં સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું …
-
ગુજરાત
Ambaji Parikrama: પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પાંચ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪’
by Aviraj Bagdaby Aviraj BagdaAmbaji Parikrama: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨થી ૧૬ …
-
ગુજરાત
ABSS Program: અખિલ ભારતીય સંત સમિતિએ મહાસંત સંમેલનનું કર્યું આયોજન
by Aviraj Bagdaby Aviraj BagdaABSS Program: ગુજરાત પ્રદેશના અખિલ ભારતીય સંત સમિતિ અને એક જગન્નાથજી મંદિર દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષ જગતગુરુ અવિચલ મહારાજ …