ભાદરવા સુદ આઠમના શુભદિને શુક્લ પક્ષના મધ્યાહને ચોર્યાસી કોશ વ્રજમંડલમાં બરસાનાથી નજીક રાવલ ગામમાં ધનાઢ્ય ગોપાધિપતિ દંપતી વૃષભાણજી અને કીર્તિદાદેવીને ત્યાં માતા પિતાનું સદભાગ્ય અર્પવા અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના વિસ્તાર …
-
ધર્મ ભક્તિ
-
ગુજરાત
ભાદરવી પૂનમ મહામેળો 2023 : યાત્રાધામ અંબાજી ખાતે પ્રવાસન સચિવ હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ મહામેળાની બેઠક યોજાઈ
by Dhruv Parmarby Dhruv Parmarબનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં મા અંબાના દર્શનાર્થે પધારે …
-
ગુજરાત
Junagadh News : જટાશંકર મહાદેવ મંદિરમાં શ્રાવણી શિવરાત્રીની ઉજવણી, મધ્યરાત્રીએ મહાદેવની કરાઈ વિશેષ પુજા અર્ચના
by Dhruv Parmarby Dhruv Parmarગિરનારની ગોદમાં આવેલા જટાશંકર મહાદેવના મંદિરે શ્રાવણ માસની ચતુર્દશી કે જે શિવરાત્રી કહેવાય છે તેને લઈને મધ્યરાત્રીએ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, મહાદેવજીની ચોખા, કમળ અને બીલીપત્રથી વિશેષ પૂજા …
-
ગુજરાત
Junagadh માં સર્વ પિતૃ અમાસ નીમીત્તે દામોદર કુંડ પર ભાવિકોની ભીડ, મોટી સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી પિતૃતર્પણ કર્યું
by Dhruv Parmarby Dhruv Parmarજૂનાગઢમાં સર્વ પિતૃ અમાસ નિમિત્તે પૌરાણિક અને પવિત્ર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને ભાવિકોએ પિતૃતર્પણ કર્યુ હતું. અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન …
-
-
ધર્મ ભક્તિ
Shri Krishna Janmashtami 2023 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર ભૂલથી પણ ન કરો આ 5 ભૂલો, વાસુદેવ થશે ગુસ્સે
by Dhruv Parmarby Dhruv Parmarદર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં …
-
ગુજરાત
લેઉવા પાટીદાર સમાજના 4000 વડીલોની યાત્રાનો આજે શંખલપુરથી પ્રારંભ, 115થી વધુ લક્ઝરી અને 250થી વધુ ગાડીઓ જોડાશે
by Dhruv Parmarby Dhruv Parmar4000 પાટીદાર સિનિયર સિટીઝન સાથેની એશિયા ખંડની સૌથી મોટી તીર્થયાત્રાનો પ્રારંભ,શંખલપુરથી નીકળેલી તીર્થયાત્રા દ્વારકા, સોમનાથ થઈ રવિવારે ખોડલધામ પહોંચશે શંખલપુર મંદિરે 6000 લોકોની હાજરીમાં સમૂહ આરતીથી દિવ્ય માહોલ રચાયો. એકસાથે …
-
ધર્મ ભક્તિ
Sawan Vastu Tips: સૌભાગ્ય વૃધ્ધિ મેળવવા માંગો છો તો શ્રાવણ મહિનામાં કરો આ સરળ વાસ્તુ ઉપાય
by Dhruv Parmarby Dhruv Parmarલોકો તેમના જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા અને તેમના પરિવારને ખુશ રાખવા સખત મહેનત કરે છે. જો કે, રોજિંદા જીવનની દોડધામમાં, અમારા પરિવારોની સંભાળ રાખવી મુશ્કેલ બની શકે છે. પરિણામે, ઘણા …
-
ધર્મ ભક્તિ
Sawan Vinayak Chaturthi: આજે શ્રાવણની પ્રથમ વિનાયક ચતુર્થી, સુખ-સમૃદ્ધિ માટે આ રીતે કરો વિઘ્નહર્તાની પૂજા
by Dhruv Parmarby Dhruv Parmarહિન્દુ કેલેન્ડર મુજબ વિનાયક ચતુર્થી દર મહિને આવે છે. વિનાયક ચતુર્થી દર મહિને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે શક્તિ અને બુદ્ધિના સ્વામી ભગવાન ગણેશને પ્રસન્ન કરવા …
-
ધર્મ ભક્તિ
શું તમે જાણો છો ગુજરાતમાં કઈ જગ્યાએ ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની સ્થાપના કરાઈ છે!, જુઓ આ અહેવાલ
by Dhruv Parmarby Dhruv Parmarશ્રાવણ અને અધિક શ્રાવણ આમ 2 માસ સુધી ભક્તિ ભર્યો મહોલ ભરૂચમાં જોવા મળશે પ્રથમ વખત ભરૂચમાં ઇન્દ્ર દેવ મેઘરાજા 55 દિવસનું આતિથ્ય માણનાર છે જેના પગલે ભોઈ સમાજમાં પણ …