શ્રાવણ અને અધિક શ્રાવણ આમ 2 માસ સુધી ભક્તિ ભર્યો મહોલ ભરૂચમાં જોવા મળશે પ્રથમ વખત ભરૂચમાં ઇન્દ્ર દેવ મેઘરાજા 55 દિવસનું આતિથ્ય માણનાર છે જેના પગલે ભોઈ સમાજમાં પણ …
-
ધર્મ ભક્તિ
-
ધર્મ ભક્તિ
જાણો પુરુષોત્તમ માસમાં કોની પૂજા થાય છે, અધિક શ્રાવણ માસમાં કઇ વસ્તુનું દાન કરશો તો પુણ્ય મળશે?
by Dhruv Parmarby Dhruv Parmarપવિત્ર પુરૂષોત્તમ માસ એટલે કે અધિક માસની શરૂઆત થઈ છે ત્યારે જૂનાગઢના પૌરાણિક દામોદર કુંડ પર આવેલ શ્રી રાધા દામોદરજી મંદિર ખાતે ભગવાન પુરુષોત્તમ સ્વરૂપે બિરાજે છે, જેને આપણે પુરૂષોત્તમ …
-
ધર્મ ભક્તિ
આજનું રાશિફળ (16-07-23) : આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
by Dhruv Parmarby Dhruv Parmarઆજનું પંચાંગ તારીખ : 16 જુલાઈ 2023, રવિવાર તિથિ : અષાઢ વદ ચૌદસ નક્ષત્ર : આર્દ્રા યોગ : ધ્રુવ કરણ : વિષ્ટિ રાશિ : મિથુન ( ક,છ,ઘ ) દિન વિશેષ …
-
ધર્મ ભક્તિ
Sawan 2023: આજે શ્રાવણનો પહેલો સોમવાર, આ વસ્તુઓ વિના મહાદેવની પૂજા અધૂરી
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તરભારતમાં આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આ પ્રસંગે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી. લોકો મહાકાલની ભસ્મ આરતીનો લ્હાવો લેવા દૂર-દૂરથી બાબાના દરબારમાં આવે છે. શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન …
-
ગુજરાત
બાબા બાગેશ્વરના દરબારમાં કઇ રીતે લગાવવી અરજી ? જાણી લો શું છે સિસ્ટમ
by Vishal Daveby Vishal Daveબાબા બાગેશ્વરના ભક્તોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. હાલ બાબા બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં છે.આવા સંજોગોમાં મોટાભાગના લોકોના મનમાં બાગેશ્વર ધામ અને અહીં યોજાતા દરબારને લઇને અનેક …
-
ધર્મ ભક્તિ
રામથી બન્યા પરશુરામ, જાણો પરશુરામ ભગવાન સાથે જોડાયેલી અનોખી વાતો
by Viral Joshiby Viral Joshiહિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પરશુરામ જયંતી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ જગતના પાલનહાર ગણાતા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. માન્યતા …