હાલના દિવસોમાં બોક્સ ઓફિસ પર બોલિવૂડના બે દિગ્ગજ કલાકારો સની દેઓલ અને અક્ષય કુમારની ફિલ્મો ધુમ મચાવી રહી છે. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી બંને ફિલ્મો ‘ગદર 2’ અને ‘OMG 2’ …
-
-
તમિલ વેટરન એક્ટર-ડાઈરેક્ટર મનોબાલાનું આજે 69 વર્ષની વયે ચેન્નઈમાં નિધન થઈ ગયું. તે કથિતરૂપે બે અઠવાડિયાથી લીવર સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા અને સારવાર ચાલીર હી હતી. તેમના પાર્થિવ શરીરને …
-
મનોરંજન
વકીલાત છોડીને સુજીત કુમારે બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું, આ દિગ્દર્શકે નાટક જોયા પછી આપી હતી તક
by Vipul Pandyaby Vipul Pandyaબોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુજીત કુમાર (Sujit Kumar)ને તેમના દમદાર અભિનય માટે યાદ કરવામાં આવે છે. સુજીતે તેની કારકિર્દીમાં 150 થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ દરમિયાન તેમણે બોલિવૂડના …
-
મનોરંજન
દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા દિગ્દર્શક કે વિશ્વનાથનું નિધન
by Vipul Pandyaby Vipul Pandyaતેલુગુ સિનેમા (Telugu Cinema) ના મહાન દિગ્દર્શકોમાંના એક કે વિશ્વનાથ (K Viswanath)નું ગુરુવારે રાત્રે નિધન થયું. કે વિશ્વનાથ ગંભીર બિમારીઓથી પીડિત હતા. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કે …
-
મનોરંજન
જ્યારે અભિનેતા-દિગ્દર્શકની જોડીએ મચાવી ધમાલ, ત્યારે ફિલ્મે કરી નાખી આવી કમાલ
by Vipul Pandyaby Vipul Pandyaબોલિવૂડમાં તમે અવારનવાર બે સ્ટાર્સ અથવા સ્ટાર્સ અને ડિરેક્ટર્સ વચ્ચે લડાઈની વાતો સાંભળી હશે. પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમની મિત્રતાને દુનિયા સલામ કરે છે. આજે, આ લેખમાં, …
-
ગુજરાત
ક્રિપ્ટો એક્સચેન્જ WazirXના ડાયરેક્ટરને ત્યાં દરોડા, રેડ પહેલા રૂપિયા સગેવગે કર્યા
by Vipul Pandyaby Vipul Pandyaક્રિપ્ટો કરન્સી એક્સચેંજ દ્વારા મોટો નફો કમાઈ રહેલા ગ્રુપ હવે ઈડીની રડાર પર આવી ગયા છે. ઈડીએ ત્રણ ઓગસ્ટના રોજ પીએલએલએ અંતર્ગત મૈસર્જ ઝનામી લૈબ પ્રાઈવેટ લિમિટેડના નિર્દેશકમાંના એક, જે …
-
રાષ્ટ્રીય
‘કાલી’ ડાયરેક્ટર લીનાનું માથું કાપનારને 20 લાખનું ઈનામ, મિર્ચી બાબાનું વિવાદાસ્પદ નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaહરિદ્વારના શ્રી પંચાયતી નિરંજની અખાડાના ધર્મગુરુ મિર્ચી બાબા મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યાનંદ ગિરી મહારાજે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરનારા ફિલ્મ નિર્માતાઓનો શિરચ્છેદ કરનારને 20 લાખ રૂપિયાનું ઈનામ …
-
રાષ્ટ્રીય
મુકેશ અંબાણીએ Reliance Jioમાંથી આપ્યું રાજીનામું, જુઓ હવે કોણ સંભાળશે..
by Vipul Pandyaby Vipul Pandyaમુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો ઈન્ફોટેક લિમિટેડમાં મેનેજમેન્ટ સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. માર્કેટ રેગ્યુલેટરી સેબીને આપવામાં આવેલી માહિતીમાં રિલાયન્સ જિયોએ જણાવ્યું કે બોર્ડની બેઠક 27 જૂન 2022ના રોજ …
-
મનોરંજન
કપિલ શર્મા પર દિગ્ગજ ડાયરેક્ટરે લગાવ્યો આરોપ, કોમેડિયન પર લોકો ભડક્યા
by Vipul Pandyaby Vipul Pandyaકપિલ શર્માને તો તમે ઓળખતા જ હતો. કોમેડી કિંગ એટલે કપિલ શર્મા. તેનો શો ધ કપિલ શર્મા શો ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતો છે. પરંતુ તેનો વિવાદોની સાથે પણ …