આજે સમગ્ર દેશમાં પ્રકાશના તહેવાર દિવાળી(Diwali)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના ખાસ દિવસે લોકો માતા લક્ષ્મીની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે કે આખું વર્ષ તેમના ઘરમાં ધન …
-
-
રાષ્ટ્રીય
દેશભરમાં પ્રકાશના પર્વની ઉલ્લાસભેર ઉજવણી, PMએ પાઠવી શુભેચ્છા
by Vipul Pandyaby Vipul Pandyaઆજે સમગ્ર દેશમાં પ્રકાશના તહેવાર દિવાળી (Diwali)ની ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવારને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ છે. દરેક વ્યક્તિ એકબીજાને તહેવારની શુભેચ્છા પાઠવી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી …
-
ગુજરાત
સુમુલ ડેરીએ પશુ પાલકોને આપી દિવાળી ભેટ, દૂધના કિલો ફેટના ભાવમાં વધારો કર્યો
by Vipul Pandyaby Vipul Pandyaસુરતની(Surat)સુમુલ ડેરીએ(Sumul Dairy)પશુ પાલકોને દિવાળીની ભેટ આપી છે. જેમાં સુમુલ ડેરીએ ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો અને ગાયના દૂધના ભાવમા કિલોફેટે રૂ10નો ભાવ વધારો(Price Increase) કર્યો છે. …
-
રાષ્ટ્રીય
ભગવાન રામના શાસનમાં પણ સૌનો સાથ સૌનો વિકાસની પ્રેરણા: PM Modi
by Vipul Pandyaby Vipul Pandyaભગવાન રામના (Lord Ram)જન્મસ્થળ અયોધ્યામાં (Ayodhya)રામાયણ અને રામચરિત માનસના લોકપ્રિય ભજનો, ચોપાઈઓ અને દોહા સાથે દીપોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી મોદી (Narendra Modi)અયોધ્યામાં રામલ્લાના દરબારમાં પહોંચ્યા અને તેમની …
-
રાષ્ટ્રીય
અયોધ્યાના દીપાવલી ઉત્સવમાં વડાપ્રધાનશ્રીએ કર્યો શ્રીરામનો રાજ્યાભિષેક, સરયૂ નદીની આરતી ઉતારી
by Vipul Pandyaby Vipul Pandyaઅયોધ્યા(Ayodhya)માં દિવાળી(Diwali)ના તહેવારની પૂર્વ સંધ્યાએ દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી મોદીએ અયોધામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું નિરીક્ષણ …
-
રાષ્ટ્રીય
આજે વડાપ્રધાનશ્રી પહોંચશે અયોધ્યા, દિપોત્સવનો કરાવશે પ્રારંભ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે દિવાળીના (Diwali 2022) પર્વ પર અયોધ્યા જશે. આ દરમિયાન વડાપ્રધાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સ્થળનું નિરીક્ષણ કરશે. તેઓ ભગવાન શ્રીરામલલાના દર્શન અને પૂજા …
-
દિવાળીનો (Diwali 2022) તહેવાર શરૂ થઈ ચુક્યો છે. આ દિવસોમાં સગાવ્હાલાઓ એક બીજાને પ્રેમપૂર્વક મિઠાઈ ખવડાવતા હોય છે. પ્રેમભાવમાં થોડી-થોડી કરીને ખુબ મોટા પ્રમાણમાં મિઠાઈઓ આરોગી લો છો. આવી સ્થિતિમાં …
-
રાષ્ટ્રીય
PMશ્રીએ ધનતેરસના દિવસે ગરીબોને આપ્યું ઘરનું ઘર, 4.5 લાખ લાભાર્થીઓને કરાવ્યો ગૃહપ્રવેશ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ નિર્મિત 4.5 લાખથી વધારે લાભાર્થીઓના ઘરોનું ઉદ્ધટન કર્યું અને તેમને ગૃહપ્રવેશ કરાવ્યો છે. તેમણે આ દરમિયાન કહ્યું કે, આ દરેક …
-
ગુજરાત
આરોગ્યની આ તકલીફ ધરાવતા લોકોએ ફટાકડા ફોડતી વખતે રાખવું આટલું ધ્યાન
by Vipul Pandyaby Vipul Pandyaપ્રકાશપર્વ દિવાળીના (Diwali 2022) તહેવારની શરૂઆત થઈ ચુકી છે. દિવાળીની ઉજવણી દીવડાં પ્રગટાવી તેમજ ફટાકડા ફોડીને કરવામાં આવે છે. ફટાકડા ફોડવા તે એક ઉજવણીની રીત છે પરંતુ તેનું નુંકસાન પણ …
-
ગુજરાત
અમુલે દૂધ ખરીદ ભાવમાં ત્રીજી વખત વધારો કર્યો છે, આ તારીખથી થશે અમલી
by Vipul Pandyaby Vipul Pandyaઅમુલ ડેરીએ (Amul Dairy) પશુપાલકોને (Cattle Breeder) દિવાળીની ભેટ આપી છે. અમુલે દુધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. અમુલે પ્રતિ કિલો ફેટે રૂ. 20નો ખરીદભાવમાં વધારો કર્યો છે. જૂનો ભાવ …