કોઈપણ દેશની પ્રગતિ ત્યારે જ શક્ય બને જ્યારે ત્યાંનું ન્યાયતંત્ર ભયમુક્ત હોય. દેશના બંધારણને અનુસરીને નાગરિકોનું રક્ષણ થતું હોય ત્યાં કેટલાક ક્રાંતિકારી નિર્ણયો પણ લેવાતા હોય છે. જે દેશની સ્ત્રીઓને …
-
-
એક સામાન્ય માણસ અથાગ મહેનત કરે તો શું ન કરી શકે? આ સવાલનો જવાબ એટલે નરેન્દ્ર મોદી. કોઈની ટીકા કે કોઈના વખાણમાં ન આવીને ફક્ત પોતાના ચીલે ચાલવું અને બધાંની …
-
જિંદગી…. જીવન…. સંઘર્ષ.. ખુશી… ડિપ્રેશન… નેગેટિવ વિચાર… અને મરી જવાની ભાવના હાવી થઈ જવી. જીવ ટૂંકાવી દેવો જેથી આપણને આપણી પીડામાંથી મુક્તિ મળી જાય. છૂટકારો. આ શબ્દ છેલ્લે કદાચ મરી જનારના …
-
જિંદગી એક રેસ છે… કરિયર એ બહુ મોટી સ્પર્ધા છે. બીજા કરતા સારું પરર્ફોમ નહીં કરો તો પાછળ રહી જશો. તમારી સ્પર્ધા તમારાથી વધુ સારું કામ કરે છે, વધુ સારા …
-
તું મારી નહીં તો કોઈની નહીં. આ ભાવના જ્યારથી મનમાં ઘર કરી જાય ત્યારથી એક ક્રાઈમ સિકવન્સ મનમાં શરુ થઈ જતી હશે. ગુનો કરતા પહેલાં ગુનાનું રિવિઝન બેક ઓફ માઈન્ડમાં …
-
લગ્ન એક એવું બંધન છે જેમાં બે વ્યક્તિઓ એકબીજાને સાથ નીભાવવા અને જિંદગી જીવવા માટે સંકલ્પ કરે છે. લગ્નના તાંતણે બંધાતા બે લોકો એક રથના પૈડાં સમાન છે એવું બધાં …
-
લોકો ટ્રોલ કરવામાં કંઈ બાકી નથી રાખતા એટલે કંઈ પણ પોસ્ટ કરતાં પહેલાં બહુ વિચાર કરવો પડે છે. આ શબ્દો છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના. કેબીસી 14ના સેટ ઉપર એમણે …
-
મા અને એના સંતાન વચ્ચેનો કુદરતી સંબંધ એવો છે જેને કોઈ વ્યાખ્યામાં આવરી ન શકાય. બાળકનું બીજ માતાના ગર્ભમાં રોપાય ત્યારથી બાળક અને માતા વચ્ચે એક સંબંધ બંધાઈ ગયો હોય …
-
નોકરી કરતા હોવ એ જગ્યા ખાનગી હોય કે સરકારી બોસનો મૂડ તો બધે જ મહત્ત્વનો રહેવાનો. ખાસ કરીને રજાઓનો મામલો હોય ત્યારે. આજકાલ એક ટ્વીટ બહુ વાયરલ થઈ છે. ડૉ. …
-
ઉત્તર પ્રદેશમાં આજકાલ સરકારી કર્મચારીઓ ચિંતામાં છે. ભ્રષ્ટ કર્મચારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે. એક પરિપત્ર જાહેર થયો છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, 31મી જુલાઈ સુધી સ્ક્રીનિંગ ચાલવાનું …