Chhotaudepur Teacher News: છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં 283 શાળાઓ એક શિક્ષક (Teachers) થી ચાલી રહી છે. તો 48 શાળાઓમાં તો શૂન્ય શિક્ષક છે. તો કેવી રીતે ભણશે ગુજરાત (Gujarat) અને કેવી …
-
ગુજરાત
-
ગુજરાત
Praful Pansheriya : બોરવેલમાં બાળક પડવાની ઘટનાઓ બાદ શિક્ષણમંત્રી આકરા પાણીએ, શિક્ષકોને આપી આ કડક સુચના
by Hiren Daveby Hiren DavePraful Pansheriya : તાજેતરમાં દ્વારકામાં એક બોરવેલમાં પડી જવાના કારણે અઢી વર્ષની દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જે પછી સૌ કોઈ એલર્ટ થયા છે. આ મામલે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયા …
-
ગુજરાત
Old Pension Scheme : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન, કહ્યું- ભાજપ સરકાર જ લાવશે OPS
by Hiren Daveby Hiren DaveOld Pension Scheme: જૂની પેન્શન (Old Pension Scheme) યોજના ટૂંક સમયમાં શરુ થાય તેવા એંધાણ છે. જેમાં જૂની પેન્શન (Old Pension Schem) યોજના ફરી શરૂ કરવા શિક્ષણ મંત્રીનું નિવેદન સામે …
-
ગુજરાત
શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંશેરીયા 2 નિરાધાર દીકરીઓના પાલક પિતા બન્યા
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – ઉદવ જાદવ શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરિયાએ દતક લીધેલી બે નિરાધાર દીકરીઓના ઘરનું ખાતમુહૂર્ત કર્યું,મંત્રી પ્રફુલ પાંશેરીયા કામરેજના લાડવી ગામ રહેતી હળપતિ સમાજની બે નિરાધાર દીકરીનો સહારો બન્યા હતા. …
-
રાષ્ટ્રીય
બોર્ડની પરીક્ષાને લઈને મોદી સરકારનું મોટું એલાન, ‘વર્ષમાં બે વાર થશે ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષા, પણ જરૂરી નથી કે બંને વખતે…’
by Dhruv Parmarby Dhruv Parmarનવી શિક્ષણ નીતિ હેઠળ, તાજેતરમાં બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાની જાહેરાત કરવામાં આવી હતી. ઓગસ્ટમાં, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP) ના અનુરૂપ શાળા શિક્ષણ માટે એક …
-
રાજકોટની અનેક સેવાભાવી સંસ્થાના પાયાના પથ્થર અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ડો.સુશીલાબેન કેશવલાલ શેઠનું આજે નિધન થયું હતું. તેઓ છેલ્લા થોડા સમયથી બિમાર હતા અને આજે 95 વર્ષની વયે …
-
ગુજરાત
‘યુવરાજ ભુતકાળ હતો, તેને ભુલી જવાનો’ મંત્રીનું ચોંકાવનારું નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું ચોંકાવનારું નિવેદન બહાર આવ્યું છે. કુબેર ડિંડોરે પરીક્ષામાં ભ્રષ્ટાચાર ભુતકાળ હોવાનું કહીને ભુલી જવાનું કહ્યું છે. કુબેર ડિંડોરે કહ્યું કે યુવરાજસિંહ ભુતકાળ હતો અને તેને …