Maratha Reservation Bill: છેલ્લા એક વર્ષથી ચાલતા મરાઠા આંદોલન (Maratha Reservation Protest) નો આખરે નિર્ણય આવી ગયો છે. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) મરાઠા આરક્ષણ (Maratha Reservation) પર પોતાનો ચુકાદો આપ્યો …
-
રાષ્ટ્રીય
-
Loksabha Election 2024
Uddhav Thackeray PM મોદી પ્રત્યે નરમ દેખાયા! પહેલા કહ્યું- અમે તમારા દુશ્મન નથી, પછી કર્યો કટાક્ષ…
by Dhruv Parmarby Dhruv Parmarશિવસેના (UBT)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન Uddhav Thackeray એ રવિવારે એક જાહેર સભામાં ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા, પરંતુ તેમનું વલણ બદલાઈ રહ્યું હોવાનું જણાય છે. તેમણે …
-
રાષ્ટ્રીય
Ram Mandir : મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે સમગ્ર કેબિનેટ સાથે રામલલ્લાના કરશે દર્શન
by Hiren Daveby Hiren DaveRam Mandir : મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે ટૂંક સમયમાં તેમના સમગ્ર કેબિનેટ સાથે રામલાલના (Ram Mandir) દર્શન કરવા અયોધ્યા જશે. તેમના બંને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ …
-
રાષ્ટ્રીય
Atal Setu : 100ની ઝડપ, બે કલાકનું અંતર 20 મિનિટમાં કવર થશે, દેશને સૌથી લાંબો દરિયાઈ પુલ મળ્યો
by Dhruv Parmarby Dhruv Parmarદેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ સામાન્ય લોકો માટે કાર્યરત થઈ ગયો છે. PM મોદીએ મુંબઈમાં આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ પુલનું સત્તાવાર નામ અટલ સેતુ (Atal Setu) રાખવામાં આવ્યું …
-
રાષ્ટ્રીય
Uddhav Thackeray : એક નાની ભૂલ અને ઉદ્ધવના હાથમાંથી સરકી ગઈ શિવસેના…
by Dhruv Parmarby Dhruv Parmarઅસલી શિવસેના કોની છે? શિંદે જૂથના 16 ધારાસભ્યોની લાયકાત શું છે? મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પોતાના લાંબા નિર્ણયમાં આ સવાલોના જવાબ આપ્યા છે. આનો અર્થ સ્પષ્ટ છે કે રાજ્ય …
-
રાષ્ટ્રીય
Maharashtra : સ્પીકરે ઉદ્ધવ જૂથની માગણી ફગાવી, કહ્યું- શિંદેને હટાવવાનો અધિકાર નથી…
by Dhruv Parmarby Dhruv ParmarMaharashtra : મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાના સ્પીકર આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં ચુકાદો આપી રહ્યા છે. Maharashtra માં લગભગ દોઢ વર્ષ પહેલા, 20 જૂન, 2022 …
-
રાષ્ટ્રીય
Mumbai trans harbour link : PM મોદી 12 જાન્યુઆરીએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું કરશે ઉદ્ઘાટન
by Hiren Daveby Hiren DaveMumbai trans harbour link : PM મોદી 12 જાન્યુઆરીએ દેશના સૌથી મોટા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (Mumbai trans harbour link) નું ઉદ્ઘાટન કરશે. તેની શરૂઆત થયા બાદ, જે …
-
રાષ્ટ્રીય
વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મહારાષ્ટ્રના CM શિંદેની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
by Harsh Bhattby Harsh Bhattમહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની જંગી જીત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્મા અને તેમના દ્વારા કરવામાં …
-
રાષ્ટ્રીય
Maharashtra : ‘સર, ભગવાનનું ઘર ક્યાં છે, તેનો નંબર આપો…’ પિતાએ કર્યો આપઘાત, દીકરીએ લખ્યો પત્ર, વાંચીને આંસુ આવી જશે
by Dhruv Parmarby Dhruv Parmarમહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં એક ખેડૂતે પોતાનો પાક નિષ્ફળ જતાં આત્મહત્યા કરી લીધી. ખેડૂત સેગાંવ ખોડકે ગામનો રહેવાસી હતો. હવે આઠમા ધોરણમાં ભણતી મૃતક ખેડૂતની પુત્રીએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખ્યો …
-
રાષ્ટ્રીય
Maharashtra News : થાણેની હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોત, સીએમ શિંદેએ તપાસના આદેશ આપ્યા
by Dhruv Parmarby Dhruv Parmarમહારાષ્ટ્રની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોતનો મામલો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી અનુસાર મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે રવિવારે જણાવ્યું કે થાણેના કાલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ …