મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તાર કરી દેવામાં આવ્યો છે. લાંબા સમયથી અટકેલા પડેલા મંત્રિમંડળના વિસ્તરણને લઈને રાજ્યની રાજનીતિનો પારો ગરમ હતો. શુક્રવારે જ્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ તો નાયબ મુખ્યમંત્રી અજીત પવારને નાણાંમંત્રાલય …
-
-
રાષ્ટ્રીય
અજિત પવારના શપથ ગ્રહણ પર CM શિંદેએ કહ્યું…, ‘ડબલ એન્જિન સરકાર હવે ટ્રિપલ એન્જિન બની…’
by Dhruv Parmarby Dhruv Parmarરવિવારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો હતો. NCP નેતા અજિત પવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પછી NCP પતનના આરે પહોંચી ગઈ છે. અજિત પવારે તેમના …
-
રાષ્ટ્રીય
શિંદે સરકારે વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલ્યું, જાણો હવે ક્યા નામે ઓળખાશે?
by Hiren Daveby Hiren Daveમહારાષ્ટ્રમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ કરી દેવામાં આવ્યુ છે જ્યારે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ પણ બદલીને અટલ બિહારી વાજપેયી સ્મૃતિ સેતું કરવામાં આવ્યું છે. નામ …
-
રાષ્ટ્રીય
ઉદ્ધવના વિદેશ પ્રવાસ વચ્ચે CM શિંદે સાથે શરદ પવારની ‘ગુપ્ત’ બેઠક
by Hiren Daveby Hiren Daveમહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. એક તરફ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે વિદેશના પ્રવાસે છે ત્યાં એનસીપી પ્રમુખ શરદ પવાર ઓચિંતા જ રાજ્યના …
-
રાષ્ટ્રીય
ઇતિહાસની મહાન શાસકના નામથી ઓળખાશે હવે મહારાષ્ટ્રનું આ શહેર..!
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્ર સરકારે હવે બીજા શહેરનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાદેવી હોલકર કરવામાં આવશે. રાજમાતા અહલ્યાબાઈનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર …
-
ભલે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારને લઈને કેટલીક તીખી ટિપ્પણીઓ કરી હોય. તેમ છતાં સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. …
-
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં શિંદે સરકાર જશે કે રહેશે ? આજે સુપ્રીમનો મહત્વપૂર્ણ ફેંસલો
by Vipul Pandyaby Vipul Pandyaમુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બંધારણીય બેંચ મહારાષ્ટ્રમાં ગયા વર્ષે સર્જાયેલી રાજકીય કટોકટી અંગે આજે (11 મે) મહત્વપૂર્ણ ફેંસલો આપશે. ગયા વર્ષે એકનાથ શિંદે જૂથના …
-
રાષ્ટ્રીય
નેતા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિશે કર્યો આ મોટો ખુલાસો
by Hiren Daveby Hiren Daveશિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે, UBT) નેતા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે મોટો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો કે પાર્ટીની વિરુદ્ધ જતાં પહેલા તે તેમના ઘરે આવ્યા હતા …