FPPPA News: ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટનો Fuel સરચાર્જ (FPPPA) ની વસૂલાત કરવામાં આવતી હતી. વીજ ગ્રાહકોના હિતમાં …
-
ગુજરાત
-
ગુજરાત
Banaskantha : વેસ્ટ ફૂડ-બેસ્ટ યુઝ, એંઠવાડમાંથી ઊર્જા મેળવવાનો નવતર પ્રયોગ
by Hardik Shahby Hardik ShahBanaskantha : શું આપણે કોઈ કલ્પના કરી શકીએ કે, એંઠવાડમાંથી ઉર્જા અને ગેસ મળે? મોટાભાગે જવાબ હશે ના. પરંતુ આ શક્ય કરી બતાવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરદાર કૃષિ નગર …
-
ગુજરાત
Kutch : ખાવડા ખાતે રીન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજ ઉત્પાદનનો પ્રારંભ
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -કૌશીક છાંયા કચ્છ Kutch : ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી સોલાર પીવી વિકાસકાર અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ગુજરાતના ખાવડામાં 551 …
-
વાયરલ & સોશિયલ
દિવસભર શરીરમાં રહેશે એનર્જી, શિયાળામાં સવારે અપનાવો આ આદતો..
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – રવિ પટેલ, અમદાવાદ આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમની પાસે પોતાનું ધ્યાન રાખવાનો પણ સમય નથી. તમે ઘણા એવા લોકો …
-
ગુજરાત
Indian Renewable Energy Day : ગુજરાતમાં આધ્યાત્મિક ઊર્જાના કેન્દ્ર- યાત્રાધામો બની રહ્યા છે અક્ષય-ઊર્જાના કેન્દ્રબિંદુ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં આધ્યાત્મિક ઊર્જાના કેન્દ્ર- યાત્રાધામો બની રહ્યા છે અક્ષય-ઊર્જાના કેન્દ્રબિંદુ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના યાત્રાધામોમાં ૧૫,૦૦૦ કિલોવોટથી વધુ સૌરઊર્જાનું ઉત્પાદન રાજ્યમાં ૩૪૯ ધાર્મિક સ્થળો પર ૧૬.૨૨ કરોડના ખર્ચે સોલાર સિસ્ટમ …
-
ગુજરાત
વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા વીજ બચતની પહેલ, સોલાર રુફટોપ લગાવાશે, સંલગ્ન કોલેજોને પણ કરી અપીલ
by Vishal Daveby Vishal Daveસુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા ઊર્જા બચત કરવા નિર્ણય લેવાયો છે. ઊર્જા બચત માટે યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને સાથે આવવા અપીલ કરવામાં આવી છે. સાથે યુનિવર્સિટી સંલગ્ન …
-
આંતરરાષ્ટ્રીય
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ન રાજીનામું આપીને ચોંકાવ્યા, કહ્યું- હવે કોઈ ઊર્જા બાકી નથી
by Vipul Pandyaby Vipul Pandyaન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને રાજીનામું આપીને આશ્ચર્યચકિત કરી દીધા છે. ગુરુવારે પાર્ટીની વાર્ષિક કોકસ મીટિંગમાં, જેસિંડાએ કહ્યું કે તેણીમાં હવે કાર્ય કરવાની શક્તિ નથી. હવે રાજીનામું આપવાનો સમય આવી …
-
આંતરરાષ્ટ્રીય
PM મોદીએ કહ્યું – અમે પાણી, ઉર્જા, પરિવહન, અવકાશ, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષામાં યોગદાન આપીશું
by Vipul Pandyaby Vipul PandyaI2U2 જૂથના દેશોના નેતાઓની પ્રથમ બેઠક આજે યોજાઈ હતી. ભારત, ઇઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) એ I2U2 જૂથના નેતાઓની સંયુક્ત રોકાણો અને જળ, ઉર્જા, પરિવહન, અવકાશ, …