યુવાનોમાં સાહસિકતા અને રાષ્ટ્ર ભાવનાના ગુણો ખીલે તેમજ તેમના શારીરિક, માનસિક, આધ્યાત્મિક વિકાસાર્થે ઓસમ ડુંગર ખાતે ”ઈકો એડવેન્ચર કેમ્પ”નું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા કરવામાં આવ્યું છે. ઉપલેટાની મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ …
-
-
ગુજરાત
ઇડીઆઇઆઈએ ઉદ્યોગસાહસિકતા પર 15મી દ્વિવાર્ષિક કોન્ફરન્સનું આયોજન કર્યું
by Vipul Pandyaby Vipul Pandyaઆંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(EDII)ની15મી દ્વિવાર્ષિક કોન્ફરન્સ બુધવારે સંસ્થાના કેમ્પસમાં શરૂ થઈ હતી. ઉદ્યોગસાહસિકતા પર આયોજિત આ ત્રણ-દિવસીય કોન્ફરન્સ 24 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. કોન્ફરન્સ ઉદ્યોગસાહસિકતાના વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સંશોધકો, …
-
રાષ્ટ્રીય
OYOના માલિક રિતેશ અગ્રવાલ કરવા જઈ રહ્યા છે લગ્ન, PM મોદીને આપ્યું આમંત્રણ
by Vipul Pandyaby Vipul Pandyaદેશના પ્રખ્યાત સ્ટાર્ટઅપ OYOના સ્થાપક રિતેશ અગ્રવાલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અગ્રવાલ દિલ્હીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને તેમના લગ્નમાં હાજર રહેવા માટે આમંત્રણ પણ …
-
ગુજરાત
EDIIના કેમ્પસમાં આંતરપ્રિન્યોરશિપ થ્રૂ કોઓપરેટિવ મૂવમેન્ટ પ્રોગ્રામ યોજાયો
by Vipul Pandyaby Vipul Pandyaઆંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(EDII)અમદાવાદે અમૂલ અને ઇફકો સાથે જોડાણમાં ઇડીઆઇઆઈના કેમ્પસમાં શુક્રવારે નેશનલ કોઓપરેટિવ વીકની ઉજવણી કરી હતી. પ્રોગ્રામના પ્રથમ કાર્યક્રમ પ્રમોટિંગ આંતરપ્રિન્યોરશિપ થ્રૂ કોઓપરેટિવ મૂવમેન્ટમાં મુખ્ય અતિથિ શ્રી …
-
મનોરંજનરાષ્ટ્રીય
મુગલે આઝમ ફિલ્મના ફાયનાન્સર પલોનજી મિસ્ત્રીનું નિધન, જાણો કોણ છે ધનાઢ્ય પલોનજી મિસ્ત્રી
by Vipul Pandyaby Vipul Pandyaપારસી શાપૂરજી પલોનજી જૂથના ચેરમેન પલોનજી મિસ્ત્રીનું મંગળવારે 93 વર્ષની જેફ વયે તેમનું નિધન થઈ ગયું . સમાચાર સંસ્થા પીટીઆઈની ખબર અનુસાર તેમની કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે પલોનજીનું નિધન …