યુએન માટે 49 દેશોના 86 જેટલા નિષ્ણાતો દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.. જે રિપોર્ટ અનુસાર કીડીઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે.. નવી ઈકોસિસ્ટમમાં લવાયેલી હજારો એલિયન પ્રજાતિઓ પ્રકૃતિ, …
-
-
ગુજરાત
International Plastic Bag Free Day : એક શ્રમિક મહિલાએ કચ્છના દરેક ગામને પ્લાસ્ટિક મુકત કરવા ઉપાડી ઝુંબેશ
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -.કૌશિક છાયા.ક્ચ્છ કોઇપણ સમસ્યાને નાથવા માટે મનમાં નિર્ધાર હોવો જરૂરી છે. સમસ્યા કેટલી મોટી છે અને તેને દુર કરવા હું એકલો શું કરી શકીશ તે વિચારથી જ અનેક …
-
પૃથ્વી પર છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ છે. ત્યારે કેટલાક લોકો પર્યાવરણને લઇને જાગૃતતા દાખવતા ઈલેક્ટ્રિક વાહન તરફ વળ્યા છે. જણાવી દઇએ …
-
ગુજરાત
વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનો અપનાવી પર્યાવરણની જાળવણીમાં સહભાગી બની રહ્યા છે આણંદવાસીઓ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ યશદીપ ગઢવી, આણંદ પૃથ્વી ઉપર વધતા જતા પ્રદુષણને પરિણામે આજે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સર્જાઇ રહી છે. છેલ્લા થોડા સમયથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધી રહી છે, જેને …
-
ગુજરાત
આજે વિશ્વ પર્યાવરણ દિવસ, ઉમરપાડાનું ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન, પર્યાવરણ પ્રત્યેના પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહારણ છે
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ઉદય જાદવ, સુરત તા.૫ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન,કલાકો સુધી બેસવાનું મન થાય એવું સુરત જિલ્લાના ઉમરપાડાનું ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન,પર્યાવરણપ્રેમી પોલીસ સ્ટાફે સહિયારી માવજતથી બનાવ્યું ગ્રીન અને ક્લીન …
-
ગુજરાત
ભુજીયા ડુંગર ખાતે બનેલું વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી વન બન્યું ‘લંગ્સ ઓફ ભુજ’
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકાસના વિઝન થકી ભુજના ભુજીયા ડુંગરમાં ભૂકંપના દિવગંતોની યાદમાં બનેલા સ્મૃતિવન સાથે વિશ્વનુ સૌથી મોટું મિયાવાકી વન ઉભું કરાયું છે. જે આજે ટુરીસ્ટો …
-
ગુજરાત
કચ્છના દરિયાઇ પર્યાવરણના સંરક્ષણ માટે મજબૂત પહેરદારની ભૂમિકા ભજવતા ‘ચેરીયાના વન’
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—કૌશિક છાયા, ક્ચ્છ અંગ્રેજી ભાષામાં મેન્ગૃવ તરીકે ઓળખાતા વનસ્પતિ સમૂહ એટલે ચેરીયાના જંગલો ગુજરાતમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં આવેલા છે. આ ચેરના જંગલો પર્યાવરણના રક્ષણમાં મજબૂત પહેરદારની ભૂમિકા …
-
-
ગુજરાત
ગોંડલના વેકરી ગામની સીમમાં ધમધમતા સોફરથી છાપરવાડી ડેમ પણ થયો પ્રદૂષિત
by Vipul Pandyaby Vipul Pandyaગોંડલ (Gondal) તાલુકાના વેકરી અને ચરખડી ગામે ગેરકાયદેસર ધમધમી રહેલા સોફર પ્લાન્ટના ભયંકર પ્રદૂષિત પાણીથી આજુબાજુના ખેતરો બંજર બની જાય તેવી સ્થિતિ પેદા થઈ છે. અંદાજે ૮ થી ૧૦ ગામના …
-
ગુજરાત
ભરૂચ જિલ્લામાં ભૂમાફીયાઓ બન્યા બેફામ, નર્મદા નદીમાં ગેરકાયદે પુલિયાઓ ઉભા કરી પર્યાવરણને નુકસાન
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચ જિલ્લામાં ભુમાફિયાઓ બેફામ બન્યા છે અને હવે તો ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં આવીને ભૂમાફિયાઓ અધિકારીઓ સાથે હાથાપાઈ કરી રહ્યા છે એટલું જ નહીં ભૂમાફિયાઓ એટલા બેફામ બન્યા છે કે …