VADODAR : વડોદરા (VADODARA) ની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તાજેતરમાં રાજ્ય સરકારના (GUJARAT GOVERNMENT) શિક્ષણ વિભાગ દ્વારા જોબફેરનું (JOB PLACEMENT) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને મહત્તમ રૂ. …
-
-
ગુજરાત
ગિરનારની પરિક્રમાથી સ્થાનિક અર્થતંત્ર વેગવંતુ બન્યું, વર્ષમાં બે વખત વેપારીઓને દિવાળી જેવો માહોલ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સાગર ઠાકર જૂનાગઢમાં વર્ષમાં બે વખત મોટા ધાર્મિક ઉત્સવ યોજાઈ છે : મહાશિવરાત્રીનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમાઆ. બંને ધાર્મિક ઉત્સવોને કારણે સ્થાનિક અર્થતંત્રને વેગ મળે છે અને …
-
ગુજરાત
રામદેવપીરના મેળામાં અનાથાશ્રમના બાળકોને મેળામાં આનંદ કરાવતી ભચાઉ પોલીસ
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – કૌશિક છાયા આજના સમયમાં મેળો મહાલવાનું દરેકનું સપનું હોય છે. ત્યારે મેળામાં અબાલ વૃદ્ધ સૌ પોતપોતાની રીતે જઈ આનંદની લાગણી વ્યકત કરે છે. પરંતુ જે બાળકો અનાથ હોય …
-
Read
કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીના મંદિરે ભાતીગળ લોકમેળો યોજાયો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ રાપર તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ રવેચી માતા મંદિરે પરંપરાગત લોકભાતીગળ મેળો યોજાયો હતો. જેમાં ગતરાત્રે યોજાયેલ સંતવાણીમાં પંદર લાખની રકમ એકત્ર થઈ હતી એસટી વિભાગ દ્વારા મેળા …
-
-
ધર્મ ભક્તિ
ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા સાથે થયો તરણેતરના મેળાનો પ્રારંભ
by Hardik Shahby Hardik Shahસુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષ યોજાતા તરણેતરના ભાતીગળ લોકમેળાનો શુભારંભ થઈ રહ્યો છે. વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળો આ વર્ષે તા.18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2023 સુધી યોજાશે. એમ કહેવાય છે કે વાસુકિ …
-
ગુજરાત
ગોંડલના લોકમેળામાં 7 દિવસમાં 4 લાખ લોકોએ મેળો માણ્યો, પ્રથમવાર શાંતિ પૂર્વક મેળો પૂરો થયો
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – વિશ્વાસ ભોજાણી ગોંડલ નગરપાલિકા સંચાલિત લોકમેળાના છેલ્લા દિવસે પણ ભીડ ઉમટી હતી. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સાત દિવસમાં 4 લાખથી પણ વધુ …
-
Read
ગોંડલના લોકમેળાની તૈયારીઓને અપાઇ રહ્યો છે આખરી ઓપ, સાત દિવસ દરમ્યાન અઢી લાખ લોકો લેશે મુલાકાત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ સાતમ આઠમના તેહવારમાં યોજાતા મેળાની વાત અલગ છે. તેવો જ એક અદભૂત મેળો ગોંડલના કોલેજચોકમાં દરવર્ષે ભરાય …
-
ગુજરાત
આઈ.ટી.આઈ.દ્વારા આયોજિત ભરતી મેળામાં ૨૯ ઉમેદવારોની પસંદગી, સ્થળ પર જ અપાયા ઓફર લેટર
by Vipul Pandyaby Vipul Pandyaઆઈ.ટી.આઈ.રાજકોટ દ્વારા આયોજિત ભરતી મેળામાં અમદાવાદની નામાંકિત કંપનીમાં ૨૯ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા આઈનોકસ વીન્ડ લી., રોહિકા, અમદાવાદ-રાજકોટ હાઇવે, …
-
ગુજરાત
ભવનાથના મહાશિવરાત્રીના મેળાની આ 10 તસવીરો આપને જૂનાગઢમાં હોવાનો અહેસાસ કરાવશે
by Vipul Pandyaby Vipul Pandyaજૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો હવે અંતિમ ચરણમાં છે અને આવતીકાલે શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતી થશે, મેળા દરમિયાન ભવનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને …