અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના પિતા કિશન સ્વરૂપ શર્માની તબિયત નાજુક હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
UP News : નોકરી છોડી, પછી કર્યો કાયદાનો અભ્યાસ… વકીલ બની પિતાના હત્યારાઓને અપાવી સજા…
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં રહેતા એક વ્યક્તિને 10 વર્ષ સુધી કાનૂની લડાઈ લડ્યા બાદ તેના પિતાના હત્યારાઓને સજા અપાવવામાં સફળતા હાંસલ કરી છે. આ માટે મૃતકના પુત્ર આકાશે નોકરી છોડી, …
-
મનોરંજન
સુશાંત સિંહ રાજપૂતના જીવન પર આધારિત ફિલ્મ ઉપર તેના પિતા દ્વારા રોકની કરાઇ માંગ, જાણો શું છે મામલો
by Harsh Bhattby Harsh Bhattબોલીવુડના જાણીતા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના જીવન પર એક ફિલ્મ બની છે. આ ફિલ્મનું નામ છે ‘ન્યાય-ધ જસ્ટિસ’. તે જ સમયે, હવે આ ફિલ્મને લઈને એક મોટું અપડેટ આવ્યું …
-
સ્પોર્ટ્સ
world cup 2023 : પુત્રએ તોડ્યો પિતાનો વર્લ્ડકપ રેકોર્ડ, વર્લ્ડકપમાં 9 મેચમાં કુલ 16 વિકેટ લીધી
by Hiren Daveby Hiren Daveઆજે વર્લ્ડકપ 2023ની 45મી મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહી છે. બેંગ્લોરના ચિન્નાસ્વામી મેદાનમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના …
-
Read
એશિયન ગેમ્સમાં પિતાએ જીત્યો હતો દેશ માટે ગોલ્ડ મેડલ, હવે દીકરીએ શૂટિંગમાં સિલ્વર જીતી દેશને અપાવ્યુ ગૌરવ
by Vishal Daveby Vishal Daveએશિયન ગેમ્સ 2023માં ભારત માટે રવિવારનો દિવસ સારો રહ્યો. ટીમ ઈન્ડિયાએ એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા . ભારતે શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા. ભારતની રાજેશ્વરી કુમાર, મનીષા કીર …
-
-
ગુજરાત
ગોંડલમાં 2 માસુમ બાળકોને તેના પિતાએ જ ઝેરી દવા પીવડાવી કરી હત્યા
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – વિશ્વાસ ભોજાણી ગોંડલના વોરાકોટડા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા 3 અને 13 વર્ષના બે માસુમ બાળકો એ ન્યાજમાં ભોજન લીધા બાદ ઝેરી અસરથી મોત થયું હોવાની બાળકોના પિતાની …
-
Read
શહીદ મનપ્રીત સિંહે ઘણા ઓપરેશન્સનું નેતૃત્વ કર્યુ હતું, પિતા અને દાદા પણ હતા સેનામાં
by Vishal Daveby Vishal Daveમોહાલીના મુલ્લાનપુરને અડીને આવેલા ભદોંજિયા ગામના કર્નલ મનપ્રીત સિંહ (41) જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. તેમની શહાદતના સમાચાર ગામમાં પહોંચતા જ શોકનો માહોલ છવાઈ ગયો છે. …
-
Read
પુત્રીઓએ પિતાના પાર્થિવ દેહને આપ્યો અગ્નિદાહ , ભરૂચના લોહાણા સમાજની ઘટના
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કોશીક છાંયા, કચ્છ ભચાઉ લોહાણા સમાજમાં સંભવિત પ્રથમ વખત એવું બન્યું હતું કે જ્યાં પુત્રીઓએ પિતાની અંતિમક્રિયા કરી હોય. .ભચાઉ નગરના રામવાડી પાસેના મુખ્ય માર્ગે આવેલી HDFC બેંક નજીક …
-
Read
અમાન્ય લગ્નથી જન્મેલા બાળકને પણ માતા કે પિતાની પૈતૃક સંપત્તિમાં મળશે હક્ક, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ફેંસલો
by Vishal Daveby Vishal Daveઅમાન્ય લગ્નથી જન્મેલ બાળક પણ તેના પિતા કે માતાની પૈતૃક સંપત્તિ પર હક મેળવી શકશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાયદો આવા બાળકને ગેરકાયદે ગણતો નથી. તેથી, સંયુક્ત હિંદુ પરિવારમાં …