નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે, આ નાણાકીય વર્ષમાં જીડીપી 7.4 ટકાના દરથી વધશે અને આ નાણાકીય વર્ષ 2024માં પણ સમાન સ્તરથી વધશે. નાણામંત્રીએ એવું પણ કહ્યું કે, રાજકીય પાર્ટીઓ …
-
-
રાજ્યસભામાં મોંઘવારી પર બોલતા નાણામંત્રી સીતારમણે કહ્યું કે ભાવમાં વધારો થયો છે તે વાતનો કોઈ ઈન્કાર કરતું નથી. અમે ભાગી રહ્યાં નથી. અમારો ફુગાવાનો દર બેન્ડ છે, ફુગાવો 7ટકા પર છે. …
-
રાષ્ટ્રીય
મોંઘવારી પર લોકસભામાં નાણાંમંત્રીએ આપ્યો જવાબ, કહ્યું- ‘ભારત મંદીમાં આવવાનો સવાલ જ નથી’
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વધતી કિંમતો અંગે લોકસભામાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે લગભગ 30 સાંસદોએ આજે મોંઘવારી વિશે વાત કરી, પરંતુ તમામ રાજકીય એંગલથી ડેટા વગર. ઘણા સભ્યોએ …
-
આંતરરાષ્ટ્રીય
બોરિસ જોનસનની સરકાર પર સંકટના વાદળ! નાણા મંત્રી અને આરોગ્ય મંત્રીએ આપ્યું રાજીનામું
by Vipul Pandyaby Vipul Pandyaબ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની સરકાર હવે સંકટમાં આવી ગઇ છે. જેનું કારણ તેમના મંત્રીઓનું બેક ટૂ બેક રાજીનામું આપવું છે. મહત્વનું છે કે, બ્રિટનના નાણા મંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય …
-
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST કાઉન્સિલ)ની 47મી બેઠક ચંદીગઢમાં શરૂ થઈ છે. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના નાણા મંત્રીઓ હાજર રહ્યા છે. 1 જુલાઈ 2022ના રોજ GST લાગુ …
-
રાષ્ટ્રીય
યોગી 2.0માં 6.15 લાખ કરોડનું બજેટ રજૂ, વાંચો 10 મોટી જાહેરાતો
by Vipul Pandyaby Vipul Pandyaનાણામંત્રી સુરેશ ખન્નાએ ગુરુવારે વિધાનસભામાં યોગી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ યુપીના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. યોગી સરકારે 6 લાખ 15 હજાર 518 કરોડ 97 …
-
જ્યારે અધિકારીએ ભાષણની વચ્ચે પાણી માંગ્યું તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતે બોટલ લઈને પહોંચી ગયા. અધિકારી ચુન્દુરુએ નાણામંત્રીનો આભાર માન્યો અને તમામ શ્રોતાઓએ તેમના આ માનવતાવાદી અભિગમને વધાવી લીધો. આ …
-
રાષ્ટ્રીય
રેપો રેટના વધારાને લઈને નાણામંત્રી નિર્મલા સિતારમણે આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું..
by Vipul Pandyaby Vipul Pandyaનાણાપ્રધાન નિર્મલા સીતારમણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નિર્ણય પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે પ્રાઇમ લેન્ડિંગ રેટ વધારવાનો આરબીઆઈનો નિર્ણય વિશ્વભરની કેન્દ્રીય બેંકોની સંકલિત કાર્યવાહીનો એક ભાગ છે. …
-
રાષ્ટ્રીય
કરવેરો લગાવવાનો તે મતલબ નથી કે ક્રિપ્ટો કાયદેસર થઈ રહ્યુ છે: નાણામંત્રી
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યસભામાં સત્ર દરમિયાન બજેટ પર નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ રજૂ કર્યો હતો. નાણામંત્રીએપોતાના સંબોધનમાં કહ્યું કે-‘ 7 વર્ષ પહેલાં અર્થતંત્ર રૂ. 1.1 લાખ કરોડ રૂપિયાનું હતું, જે હવે હવે રૂ. …