દાહોદ (Dahod) ના ઈન્દોર હાઈવે ઉપર આવેલી ઓટો પાર્ટસની દુકાનમાં રાત્રે આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમે (fire brigade team) 12 જેટલા વોટર બાઉઝર વડે 10 કલાકની મહેનત કરી આગ ઉપર …
-
-
VADODARA : વડોદરાના બાજવા એસ્ટેટ (BAJWA ESTATE) માં આવેલ વેર હાઉસ આગ (FIRE) ની લપટેમાં આવી ગયાની ઘટના સામે આવી છે. આગ એટલી ભીષણ હતી કે કાબુ મેળવવા માટે 10 …
-
VADODARA : વડોદરા પાસે કરજણ (KARJAN) નજીક સનાપુરા ગામ પાસે કપાસ ભરેલા ટેમ્પા (TEMPO) માં આજે સવારે આગ (FIRE) લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કપાસ સહિતનો મુદ્દામાલ આગમાં …
-
ગુજરાત
VADODARA : મંજુસર GIDC ની કંપનીમાં મધરાત્રે શરૂ થયું આગનું તાંડવ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા પાસે આવેલી મંજૂસર જીઆઇડીસી (MANJUSAR GIDC) માં ગત મધરાત્રે આગ (FIRE) નું તાંડવ શરું થયું હોવાની ઘટના સામે આવી છે. જીઆઇડીસીમાં આવેલી કે બી પ્લાસ્ટીક નામની કંપનીમાં …
-
VADODARA : વડોદરા (VADODARA) ના આરાધના ટોકીઝની ગલીમાં કચરામાં લાગેલી આગે (FIRE) ભીષણ સ્વરૂપ ધારણ કર્યાની ઘટના સામે આવી છે. કચરામાં લાગેલી આગ સ્ક્રેપના સામાન સુધી પહોંચતા રૌદ્ર સ્વરૂપ ધારણ …
-
રાષ્ટ્રીય
Fire In Maharashtra : છત્રપતિ સંભાજીનગરમાં આવેલા એક મકાનમાં આગ, 7 લોકોના મોત…
by Dhruv Parmarby Dhruv Parmarમહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીંના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક મકાનમાં આગ (Fire) લાગવાથી એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. તેમાં 3 મહિલાઓ, 2 બાળકો …
-
ગુજરાત
Kheda Antisocial Act: મહેદાવાદમાં અસામાજિક તત્વોએ ભારે તોડફોટ સાથે આગચાંપીને અંજામ આપ્યો
by Aviraj Bagdaby Aviraj BagdaKheda Antisocial Act: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં રાત્રિના સમયે માથાભારે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ત્યારે ઘટનાને લઈ ભારે અફરાતફરી મચી પડી હતી. તે ઉપરાંત આ ઘટનામાં આગચાંપી અને તોડફોડ …
-
ગુજરાત
SABARKANTHA : વડાલી તાલુકામાં એકજ દિવસમાં ત્રણ ખેતરોમાં આગ લાગતા ઘઉંના પાકને નુકશાન
by Harsh Bhattby Harsh BhattSABARKANTHA જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીમમાં ઘઉંના પાક તૈયાર થઈ ચુકયો છે. ત્યારે વડાલી તાલુકાના ત્રણ ગામોમાં રવિવારે ખેતરોમાંથી પસાર થઈ રહેલ વીજ લાઈનમાં ભારે પવનને કારણે તણખા ઝરતા ત્રણ …
-
ગુજરાત
Anand Physiotherapy Collage: ફિઝીયોથેરાપીની કોલેજમાં એકાએક ભયાવહ આગ ભભૂકી ઉઠી
by Aviraj Bagdaby Aviraj BagdaAnand Physiotherapy Collage: રાજ્યમાં વધુ એક શિક્ષણ ક્ષેત્રે (Education Center) રાજ્ય સરકાર (Gujarat) ની ઘોર બેદરકારી સામે આવી છે. આણંદ (Anand) માં આવેલી આવેલી બી જી પટેલ ફિઝીયોથેરાપી કોલેજ (B …
-
PM MODI : ઉજ્જૈન ( Ujjain) મહાકાલ મંદિર ( Mahakal temple) માં ભસ્મ આરતી વખતે લાગેલી આગની ઘટનાને વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અત્યંત પીડાદાયક ગણાવી છે. તેમણે કહ્યું કે …