અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પ્રમોશન ઓફ સિવીડ કલ્ટીવેશન ઈન ગલ્ફ ઓફ કચ્છ નામનો ખૂબ જ અગત્યનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત …
-
-
Read
ઉનાના સિમર બંદરના માછીમારોની વધી મુશ્કેલી, પહેલા દિવ પ્રશાસને ખદેડ્યા હવે સિંચાઇ વિભાગે આપી નોટિસ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલઃ ભાવેશ ઠાકોર, ગીર-સોમનાથ ઉના તાલુકાનું સિમર બંદર કે જે સદીઓથી બહુ મોટું નામ ધરાવે છે. મૂઘલો, અગ્રેજો અને પોર્ટુગીઝોના શાસનથી અત્યાર સુધી ઉના તાલુકાનું આ સિમર બંદર જગ વિખ્યાત …
-
ગુજરાત
સંસદમાં સરકારનો જવાબ- ‘ભારતના 266 માછીમારો અને 42 નાગરિકો પાકિસ્તાનની જેલોમાં કેદ’
by Dhruv Parmarby Dhruv Parmarપાકિસ્તાનની જેલમાં જુલાઈ 01, 2023 ના રોજ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની હોવાનું મનાતા 343 નાગરિકી કેદીઓ …
-
ગુજરાત
Surat News : દક્ષિણ ગુજરાતનો દરિયો હવે સ્મગલરોના નિશાને, 9.590 કિલો ચરસ મળ્યું
by Dhruv Parmarby Dhruv Parmarસુરતના હજીરા રોડ પર આવેલા સુંવાલી દરિયા કિનારેથી 5 કરોડનું અફઘાની ચરસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક માછીમારોએ સુરત પોલીસને વિસ્ફોટક પદાર્થ હોવાની શંકાને આધારે ફોન કર્યો …
-
ગુજરાત
વિશ્વમાં માત્ર ભરૂચ જિલ્લામાં જ ઉત્પાદન થતી હિંલ્સા માછલી માછીમારો માટે વરસની રોજગારી
by Viral Joshiby Viral Joshiચોમાસાની સિઝનમાં માછીમારીનો વ્યવસાય આખા વરસની રોજગારી પૂરી પાડતી સીઝન માનવામાં આવે છે અને એટલા માટે જ સિઝનમાં વ્યવસાયની શરૂઆત કરતાં પહેલાં દેવપોઢી અગિયારસના પાવન અવસરે માછીમાર સમાજ દ્વારા માઁ …
-
ગુજરાત
વાંચો, વેરાવળના દરિયા કાંઠે બોટ સાચવીને બેઠેલા માછીમારો પાસેથી વાવાઝોડાનો અહેવાલ….
by Vipul Pandyaby Vipul Pandyaબિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે સ્પર્શી ગયું છે અને તેના કારણે દરિયા કિનારાના વિસ્તાર સહિત સમગ્ર રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ આવી રહ્યો છે. પોરબંદર અને વેરાવળ પંથકમાં બિપોરજોય વાવાઝોડાના …
-
ગુજરાત
1લી જૂનથી માછીમારી ઉપર પ્રતિબંધ, માછીમારોને અપીલ સાથે કોસ્ટગાર્ડનો સંવાદ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—કિશન ચૌહાણ, પોરબંદર પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા શુક્રવારે માછીમારોની સુરક્ષા તથા માર્ગદર્શન હેતુ એક કાર્યક્રમ સહ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. માછીમાર સમાજના આગેવાનો તથા પત્રકારો સાથે સંવાદ કરતા પોરબંદર કોસ્ટગાર્ડના …
-
ગુજરાત
પાકિસ્તાન સરકારે વધુ 200 માછીમારોને કર્યા મુક્ત, આવતીકાલે વાઘા બોર્ડર પહોંચશે
by Dhruv Parmarby Dhruv Parmarમાછીમારો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનની જેલમાં કેદ 200 થી વધુ માછીમારોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. પહેલા તબક્કામાં 199 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં …
-
ગુજરાત
યાતનાનો અંત, અડધો રોટલો ખાશું પણ પુત્રને હવે માછીમારી કરવા નહી દઈએ
by Dhruv Parmarby Dhruv Parmarસમુદ્રમાં ભારતીય માછીમારો માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા નજીક નાપાક પાકિસ્તાન નેવી અવાર-નવાર ભારતીય માછીમારોને બંધક બનાવી પાકિસ્તાનની જેલોમાં ધકેલી મુકે છે. અને પાકિસ્તાન …
-
ગુજરાત
પાકિસ્તાનની જેલમાંથી 198 ભારતીય માછીમારો મુક્ત થશે, આ તારીખે પહોંચશે ગુજરાત
by Dhruv Parmarby Dhruv Parmarગુજરાતના 198 માછીમારો શુક્રવારના રોજ પાકિસ્તાનની વિવિધ જેલમાંથી મુક્ત થશે. તમામ માછીમારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ તમામે તેમની સજા પૂરી કરી છે. આ તમામ ભારતીય માછીમારો …