અહેવાલ—દિનેશ મકવાણા, ભરૂચ તાજેતરમાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે કાંઠા વિસ્તારના લોકોના મકાનો સાથે ઘરવખરી પણ તણાઈ ગઈ છે તેવામાં શુકલતીર્થની બેન્ક ઓફ બરોડા પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ હતી …
-
-
ગુજરાત
Bharuch : પૂરના પાણીમાં દિવાલ ધસી પડી અને તે સમયે જ સગર્ભાએ બાળકીને જન્મ આપ્યો
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–દિનેશ મકવાણા, ભરુચ તાજેતરમાં નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જ મક્તમપુર ટેકરામાં પૂરાના પાણીના કારણે મકાનની દિવાલ ધસી પડી હતી અને બરાબર તે જ સમયે આ મકાનમાં …
-
ગુજરાત
ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાની અનોખી પહેલ,પૂર અસરગ્રસ્તોને કરી મદદ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લાની સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલોના વાલીઓ અને શિક્ષકો દ્વારા નર્મદા નદીમાં આવેલ પૂરની પરિસ્થિતિનાં પગલે પૂર અસરગ્રસ્તોને મદદ કરી છે. મદદ કરાઇ ભરૂચ જિલ્લાની વિવિધ સ્વામી નારાયણ …
-
ગુજરાત
વડોદરા : કારચાલક મહીસાગર નદીમાં કાર ઉતારી ફસાયો, ફોજદાર નદીમાં જીવના જોખમે ઉતરી કારચાલકને બચાવ્યો
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – વિજય માલી, વડોદરા વડોદરા જિલ્લામાં નર્મદા અને મહીસાગર નદીમાં આવેલા પૂરને કારણે લોકોને સલામત સ્થળે ખસેડવા માટે કાર્યરત મહેસુલી અને પોલીસ અધિકારીઓ દ્વારા સાહસપૂર્ણ કાર્ય કરીને નાગરિકોને બચાવી …
-
ગુજરાત
ભરૂચમાં નર્મદા નદીમાં ઘોડાપુરનો ઇતિહાસ 176 વર્ષ જૂનો છે, નર્મદા ડેમની સપાટી 138.68 મીટર થતા પુર સિમિત થયા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા ભરૂચ સરોવર નર્મદા ડેમ ભરૂચમાં પુર માટે નિમિત્ત નહિ પણ પુરને અટકાવવા હમેશા દીવાલ બનીને ખડે પગે રહ્યો છે એટલે જ એ ગુજરાતની જીવાદોરી અને લાઈફ લાઈન …
-
ગુજરાત
vadodara : ધસમસતા પૂરના પાણીમાં યુવાન જીવ જોખમમાં નાખી કરતબ કરતો વીડિયો થયો વાયરલ
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -વિજય માલી.. વડોદરા કડાણા ડેમ તેમજ વણાંકબોરી ડેમ માંથી છોડવામાં આવેલા લાખો ક્યુસેક પાણીથી મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે. અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે અનેક …
-
-
ગુજરાત
રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 11900 લોકોને સલામત સ્થળે ખસેડાયા
by Vipul Pandyaby Vipul Pandyaવરસાદની સ્થિતિ અંગે CMએ ટ્વીટ કર્યું ‘સંબંધિત કલેક્ટરો સાથે સતત સંકલનમાં’ ‘NDRF, SDRFની 10 ટુકડીઓ તહેનાત’ ‘અંદાજે 11,900 લોકોને સ્થળાંતરિત કરાયા’ 270થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા રાજ્યમાં છેલ્લા 2 …
-
Read
ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મહાનગર પાલિકા એલર્ટ મોડમાં
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રાબિયા સાલેહ, સુરત ઉકાઈના ઉપરવાસમાં ખાબકેલા ધોધમાર વરસાદનું પાણી ડેમમાં ઠલવાતા માત્ર ૨૪ કલાકમાં જ ઉકાઈમાં પાણીની સપાટી ૩.૪૨ ફૂટ વધીને સડસડાટ ૩૪૨.૮૬ ફૂટે પહોંચી ગઈ હતી. પાણીની …
-
ગુજરાત
નર્મદા મૈયાનું રૌદ્ર સ્વરુપ, જુઓ અંકલેશ્વરની સ્થિતિ તસવીરોમાં
by Vipul Pandyaby Vipul Pandyaનર્મદા નદીમાં છોડાયેલા 20 લાખ ક્યુસેક કરતા વધુ પાણીથી નર્મદા નદીના કાંઠા વિસ્તારોના ગામો અને શહેરોમાં ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે. તમામ ગામો અને શહેરોમાં નર્મદાના પાણી પ્રવેશી ચુક્યા …