વેરાવળથી (Veraval) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. ઉકડીયા ગામે એક દીપડાએ હુમલો કરતા 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. માસૂમ બાળક તેના ઘરના ફળિયામાં રમી રહ્યું હતું. ત્યારે …
-
ગુજરાત
-
ગુજરાત
Amreli : રાજુલાના વાવેરા ગામે સિંહણનો આતંક, ગ્રામજનો પર જીવલેણ હુમલા
by Vipul Senby Vipul Senઅમરેલી (Amreli) જિલ્લાના રાજુલા તાલુકામાં ફરી એકવાર સિંહણના હુમલાની ઘટના સામે આવી છે. હિંસક સિંહણે વાવેરા (Wawera) ગામના સ્થાનિકો પર જીવલેણ હુમલો કર્યો છે. સવારે 2 લોકો પર હુમલો કર્યા …
-
રાષ્ટ્રીય
Forest Department: BJP સાંસદ પ્રતાપ સિમ્હાના ભાઈની થઈ ધરપકડ
by Aviraj Bagdaby Aviraj BagdaForest Department ના અધિકારીઓએ BJP સાંસદ પ્રતાપ સિમ્હાના ભાઈ વિક્રમ સિમ્હાની ઝાડ કાપવા બદલ ધરપકડ કરી છે. એક રિપોર્ટ અનુસાર, વિક્રમ સિંહા પર કરોડો રૂપિયાના 126 વૃક્ષો કાપવાનો આરોપ છે. …
-
ગુજરાત
KUTCH : 11 મહિના પહેલા સામે આવેલા ચર્ચાસ્પદ કિસ્સામાં વનવિભાગની કામગીરીને બળ મળ્યુ, શિકાર કેસમાં આરોપીએ કર્યું સરેન્ડર
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – કૌશિક છાંયા સંમડા ગામે વર્ષના પ્રારંભે નલિયા ઉત્તર રેન્જમાં એક કારમાં આવેલા કેટલાક શખ્સોએ શિકાર કર્યો હોવાની બાતમી આઘારે વનવિભાગે તપાસ આરંભી હતી. તપાસ દરમ્યાન વનવિભાગે કારના આધારે …
-
ગુજરાત
સાવરકુંડલા : 8 વર્ષની બાળકીને ફાડી ખાતો આદમખોર સિંહ વનવિભાગે બે કલાકની જહેમત બાદ પકડી પાડ્યો
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – ફારુક કાદરી દેશની આન બાન અને શાન ગણાતા જંગલના રાજા સિંહે એક નિર્દોષ બાળકીને પીંખી નાખી હોવાની ઘટના સાવરકુંડલાના આદસંગ ગામની સીમમાં ઘટી હતી. 8 વર્ષની બાળકી પર …
-
ધરમપુરમાં ઘુવડની તસ્કરીનો પર્દાફાશ થયો છે. જેમાં મેલી વિદ્યામાં ઉપયોગની આશંકા છે. ત્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તથા 2 આરોપી વોન્ટેડ છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી …
-
Read
કૂવામાં પડેલા બાળ દીપડાનું વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યુ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે અકસ્માતે કૂવામાં પડી ગયેલા બાળ દિપડાનું ફોરેસ્ટ વિભાગ દ્વારા કુવા કાંઠે પાંજરું ગોઠવી સફળતા પૂર્વક રેસ્ક્યુ કરાયુ હતું. તાલુકા સ્ટેશન વાવડી …
-
ગુજરાત
Breaking News : રાજ્યની તમામ નર્સરીમાં કોનોકાર્પસના રોપાનો ઉછેર કરવા પર પ્રતિબંધ
by Vipul Pandyaby Vipul Pandyaવન વિભાગની તમામ નર્સરીઓમાં અને વાવેતરોમાં કોનોકાર્પસ ( Conocarpus)ના રોપાનો ઉછેર કરવા પર વન વિભાગે પ્રતિબંધ લગાવી દીધો છે. પર્યાવરણ અને માનવ જીવન ઉપર નકારાત્મક અસરો કરે છે વન વિભાગના …
-
ગુજરાત
ગોંડલ પંથકમાં નીલગાયનો શિકાર કરવામાં આવ્યો, ફોરેસ્ટ વિભાગે શરૂ કરી કાર્યવાહી
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – વિશ્વાસ ભોજાણી ગોંડલ પંથકમાં નિત નવા હાદસા બનતા જ રહેતા હોય છે. ત્યારે કોલીથડ ગરનાળા ગામની વચ્ચે નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની માહિતી વન વિભાગને મળતા અધિકારીઓનો કાફલો …
-
ગુજરાત
વન વિભાગે દબાણ હટાવતા અસરગ્રસ્તોએ અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો
by Viral Joshiby Viral Joshiઅહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે. આ તાલુકાની વાત કરવામાં આવે તો આ તાલુકામાં નાના મોટા 180 કરતાં પણ વધુ નાના-મોટા ગામો આવેલા છે …