અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલાની મૂર્તિ એટલી મનમોહક છે કે તેના ફક્ત ઘડીભરના દર્શન માત્રથી જ મન એકદમ રામમય બની જાય. હવે આ ને ચમત્કાર કહો, શ્રદ્ધા કહો, વિશ્વાસ …
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
GONDAL : જામવાડી ગામ નજીક અજાણી મહિલાની લાશ મળી આવી, તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – વિશ્વાસ ભોજાણી ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર એક અજાણી મહિલાની ગળાના ભાગે ચાકુ મારેલ હાલતમાં લાશ મળી આવી હતી. ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ …
-
Read
ગોંડલ નાં ખંભાલીડા ગામે સળગેલી હાલતમાં મળી આવેલી લાશને લઇને રહસ્ય અકબંધ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ નાં ખંભાલીડા ગામની સીમમાં ગત મોડી સાંજે ખેતર માંથી સળગેલી હાલતમાં મળી આવેલી અજાણ્યા પુરુષની લાશનુ ફોરેન્સિક પીએમ થતા સળગવાથી મોત નિપજ્યાનો રિપોર્ટ આવતાં પોલીસ …
-
Read
રામ મંદિરના નિર્માણકાર્યમાં ખોદકામ દરમ્યાન મળ્યા પ્રાચીન મંદિરના અવશેષો
by Vishal Daveby Vishal Daveઅયોધ્યામાં રામજન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. આ ખોદકામ દરમિયાન એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે.. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ટ્વિટર પર આ અંગેની માહિતી …
-
ગુજરાત
સુરતના માંડવીમાં એક જ પરિવારના 3 સભ્યો કેનાલમાં ડૂબ્યા,એકની લાશ મળી 2 લાપતા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ઉદય જાદવ, સુરત સુરત જીલ્લાના માંડવી તાલુકામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં પતિ પત્ની વચ્ચે કામ પર જવા બાબતે બોલાચાલી થઇ હતી અને બાદમાં પત્ની રિસાઈને ઘરેથી …
-
ગુજરાત
પક્ષીઓમાં મળી આવી કેન્સર જેવી બીમારી નોંતરતી જંતુનાશક દવાઓની હાજરી, પોરબંદરના પક્ષીવિદના સંશોધનમાં સામે આવ્યું તારણ
by Vipul Pandyaby Vipul Pandyaપક્ષીઓના લિવરમાં જોવા મળી જંતુનાશક દવાઓની હાજરી માણસોમાં કેન્સર સહિતની બિમારીઓને નોતરનાર જંતુનાશક દવાઓની માછલીઓ બાદ હવે પક્ષીઓને પણ ખરાબ અસર થતી હોવાનું પોરબંદરના પક્ષીવિદ યુવકના સંશોધનમાં સામે આવ્યું છે.પોરબંદર શહેરમાં …
-
આંતરરાષ્ટ્રીય
પ્રેમ મેળવવા 5 હજાર કિમી દુર પહોંચી મહિલા, ટુકડાઓમાં મળી પછી લાશ
by Vipul Pandyaby Vipul Pandyaઓનલાઇન ડેટિંગ એપના માધ્યમથી થયો પ્રેમ દક્ષિણ અમેરિકાના દેશ પેરુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને ઓનલાઈન ડેટિંગ એપ (Online Dating App) પર પ્રેમ શોધવો ભારે પડ્યો છે. …
-
રાષ્ટ્રીય
ઉદેપૂર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, સ્થળ પરથી મળી વિસ્ફોટક સામગ્રી
by Vipul Pandyaby Vipul Pandya13 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉદેપુર-અમદાવાદ રેલ્વે લાઇન પર બ્લાસ્ટની ઘટનાથી ગભરાટનો માહોલ સર્જાયો. પ્રથમ દ્રષ્ટિએ આ બ્લાસ્ટ રેલ્વે ટ્રેકને ઉખેડવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. સ્થળ …
-
કચ્છના દરીયાળી જળ સીમા વિસ્તાર જખૌમાંથી ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બીએસએફ અને જખૌ પોલીસે ફરી એક વાર ડ્રગ્સના 49 પેકેટ કબજે કર્યા છે. છેલ્લા ઘણા સમયથી કચ્છના દરીયા …
-
સુરત
સુરતમાં ત્રણ બાળકો તળાવમાં ડૂબી ગયા, 12 કલાકથી વધુ સમય બાદ પણ એક બાળકની નથી મળી કોઇ ભાળ
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં 3 બાળકો ડૂબી જવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. ઘટના સુરતમાં આવેલા સચિન GIDC વિસ્તારના એક તળાવની છે. મળી રહેલી માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારના એક તળાવમાં મધરાત્રે 3 …