આજે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસથી ગણેશ ચતુર્થીનું પર્વ મનાવવામાં આવ્યું છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narenra Modi) દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના (Piyush Goyal) ઘરે પહોંચ્યા અને ગણેશજીની આરતી કરી, …
-
-
ધર્મ ભક્તિ
ગણેશ ચતુર્થી પર ‘ગણપતિ બાપ્પા મોર્યા’ ના નારા કેમ લગાવવામાં આવે છે?
by Vipul Pandyaby Vipul Pandyaદેશભરમાં ગણેશ ચતુર્થીની આજે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અસંખ્ય લોકોએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી છે અને પૂજા કરી છે. આજથી ગણેશ ચતુર્થીથી દેશભરના ગણપતિ પંડાલોમાં …
-
રાષ્ટ્રીય
દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ
by Vipul Pandyaby Vipul Pandyaગણેશ ચતુર્થીના તહેવારની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તો સાથે જ દેશના રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ …
-
દેશભરમાં ગણેશ ચતુર્થીની આજે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અસંખ્ય લોકોએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી છે અને પૂજા કરી છે. ગણેશ ચતુર્થીના અવસર પર મુંબઈના પ્રસિદ્ધ …
-
અમદાવાદ
ગણેશ ચતુર્થીને લઇને શહેર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
by Vipul Pandyaby Vipul Pandyaઆવતીકાલે બુધવાર 31મી ઓગષ્ટથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે. પોલીસે સમગ્ર શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ટ્રાફિક વ્યવસ્થા …
-
રાષ્ટ્રીય
ગણેશ ચતુર્થી: વકફ બોર્ડ કર્ણાટક હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટના શરણે
by Vipul Pandyaby Vipul Pandyaએક સમયે હાલમાં દેશભરમાં ગણેશ ઉત્સવને લઇને ગણતરીના દિલસે બાકી છે લોકો તહેવારને લઇને જોરશોરથી તૈયારીઓ કરી રહ્યાં છો, ત્યારે કર્ણાટકમાં ઇદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવ સંદર્ભે મામલો ગૂંચવાયો છે. કર્ણાટક …
-
ધર્મ ભક્તિ
ગણપતિની પૂજામાં શા માટે નથી થતો તુલસીનો ઉપયોગ, જાણો તેની પાછળનું કારણ
by Vipul Pandyaby Vipul Pandyaગણેશોત્સવના મહાપર્વની શરૂઆતને થોડા દિવસ જ બાકી રહ્યા છે . ત્યારે લોકોમાં ગણેશ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી લોકો ગણપતિની પૂજા અર્ચના કરશે .સામાન્ય રીતે ગણેશજીના ભોગ, પ્રસાદ વિષે …
-
આજે એટલે કે 27મી જુલાઈને મંગળવારે સંકષ્ટી ચતુર્થી હોય છે. અષાઢ કૃષ્ણ તિથિ ચતુર્થી એટલે કે અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો …