પ્લાસ્ટીકની થેલીઓ, દૂધની પોલીથીન, નદી કિનારે મૃતદેહોને બાળવાથી ગંગા નદી સતત પ્રદૂષિત થઈ રહી છે. આ વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદી વારાણસીમાં 13 જાન્યુઆરીએ ગંગા ઘાટ પર ટેન્ટ સીટીનું કરશે ઉદઘાટન, જાણો શું હશે સુવિધાઓ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં કચ્છના રણોત્સવની તર્જ પર હવે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ કાશી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જાન્યુઆરીથી મે સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો દ્વારા પ્રવાસીઓને આમાં જોડવામાં આવશે. વારાણસીની પવિત્ર ભૂમિ પર ગંગા …
-
રાષ્ટ્રીય
પાકિસ્તાની હિન્દૂઓ માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ગંગામાં સ્વજનોના અસ્થિ પધરાવવાની આપી મંજૂરી
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાની હિન્દુઓની એક ઇચ્છા પૂરી કરવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સરકાર મોટી મદદ કરવા જઇ રહી છે. પાકિસ્તાનનાં અનેક હિન્દુઓની ઇચ્છા હોય છે કે મર્યા બાદ તેમની અસ્થિઓને પવિત્ર ગંગામાં વિસર્જિત …
-
રાષ્ટ્રીય
કાનપુરમાં મોટી દુર્ઘટના, ગંગામાં 6 લોકો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો
by Vipul Pandyaby Vipul Pandyaકાનપુર (Kanpur)ના બિલ્હૌરના આસિંદ (Asind)ગામમાં કોઠી ઘાટ પર ગંગા(Ganga)માં સ્નાન કરતી વખતે છ લોકો ડૂબી ગયા. ડૂબી જનારાઓમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. એક યુવકને ડાઇવર્સ દ્વારા બચાવી લેવામાં આવ્યો …
-
રાષ્ટ્રીય
આ દાદી પણ કમાલ છે હોં ! ગંગા નદીમાં પુલ પરથી માર્યો ખતરનાક રીતે કૂદકો
by Vipul Pandyaby Vipul Pandyaહરિદ્વારમાં હરકી પૌડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા પુલ પરથી ગંગામાં કૂદતી જોવા મળી રહી છે. વૃદ્ધોની હિંમત જોઈને સૌ કોઈને …
-
રાષ્ટ્રીય
યુક્રેનમાંથી ‘ઓપરેશન ગંગા’ હેઠળ સુરક્ષિત નીકળતાં સગર્ભાએ તેના બાળકનું નામ ‘ગંગા’ રાખવાનો કર્યો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ‘ઓપરેશન’ ગંગા હેઠળ સુરક્ષિત પરત લાવી રહી છે. અત્યાર સુધીમાં 17 હજારથી વધુ ભારતીયોને યુક્રેનમાંથી સુરક્ષિત રીતે …
-
ગુજરાત
યુક્રેનથી બિલાડી અને કુતરાઓ લાવવાની લાગી હોડ, મંજૂરી ન મળતા વિદ્યાર્થિનીએ 4 ફ્લાઈટ જવા દીધી
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે જંગ જામ્યો છે. હાલમાં યુક્રેનની પરિસ્થિતિ વિકટ બની છે. યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકાર દિવસ રાત એક કરી રહી છે. ભારતીયોને બહાર કાઢવા માટે …
-
આંતરરાષ્ટ્રીય
ભારતીયોને યુક્રેનમાંથી બહારા કાઢવા હંગેરીએ નવું એરપોર્ટ આપ્યું, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 10મો દિવસ છે. રશિયા યુક્રેનમાં મિસાઈલ, તોપ દ્વારા તાબડતોબ હુમલાઓ કરી રહ્યું છે. તો બીજી તરફ ભારત સરકાર યુક્રેનમાંથી ભારતીયોને કાઢવા માટે બનતા તમામ …
-
રાષ્ટ્રીય
યુદ્ધને લઈને એક બાજુ રશિયા યુક્રેનની બીજા તબક્કાની વાતચીત, બીજી તરફ પીએમ મોદીની હાઈલેવલ બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર રશિયા અને યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી છે. વડાપ્રધાને કહ્યું …