ગીરના (Gir) પાટનગર એવા તાલાલા (Talala) ખાતે પ્રજાપતિ સમુદાયના આરાધ્ય દેવી શ્રીબાઈ માતાજીના (Shribai Mataji Dham) નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને પ્રવાસનમંત્રી …
-
-
એક તરફ હજી તો શિયાળાની ઋતુ (winter season) ચાલી રહી છે અને ત્યારે જ બીજી તરફ ગીરના ગામો (villages of Gir) માં પાણીનો પોકાર ઉઠી રહ્યા છે. જે તંત્રની લાપરવાહી …
-
ગુજરાત
PORBANDAR : મહેમાન બનેલ ગીરની સિંહણ અને બાળ સિંહને સલામત સ્થળે ખસેડાયા, વન વિભાગનું મૌન વ્રત ! સતાવાર રીતે કોઈ જાહેરાત નહી
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – કિશન ચૌહાણ પોરબંદરમાં દિવાળી તહેવારે મહેમાન બનેલા ગીરની સિંહણ અને બાળ સિંહણને ગુરૂવારે રાત્રીના છાંયા બંધ એસીસી ફેકટરીમાંથી પકડી સલામત સ્થળે ખસેડાઈ હોવાની વાતો થઈ રહી છે. આ …
-
અહેવાલ – કિશન ચૌહાણ પોરબંદર જિલ્લામાં દસ દિવસ પૂર્વે ગીરની સિંહણે તેના બાળ સિંહને બચાવવા છેક અમરેલી-ધારી સાઈડથી પ્રવાસ આંટાફેર કરતાં-કરતાં કુતિયાણાના ખાગેશ્રી ગામ આસપાસ પ્રવેશ કર્યાે હતો. દિવાળીના મોડી …
-
ગુજરાત
Amreli : ખાંભામાં સિંહની ઈનફાઈટમાં બે સિંહબાળના મોત, ચાર સિંહબાળ સાથે સિંહણનું રેસ્ક્યૂ કરી અહીં છોડાયા હતા
by Dhruv Parmarby Dhruv Parmarઅમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોનો વસવાટ વધ્યા બાદ સિંહોના મોત પણ વધી રહ્યા છે. ત્યારે ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેંજના બોરાળા રાઉન્ડમાં અભ્યારણ જંગલમાં એક કોલર આઇડી સિંહણ અને ચાર …
-
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો આતંક સતત વધી રહ્યો છે. અહીં અવાર નવાર વન્ય પ્રાણીઓના હુમલાના સમાચાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આજે વધુ એક હુમલાના સમાચાર સામે આવ્યા છે. અમરેલીના ખાંભામાં …
-
ગુજરાત
બેજવાબદાર તંત્રનાં વાંકે હિરણ નદી પ્રદુષિત, ગુજરાત હાઇકોર્ટમાં થઈ જાહેરહિતની અરજી
by Dhruv Parmarby Dhruv Parmarઅહેવાલ : કલ્પીન ત્રિવેદી સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાંથી પસાર થતી હિરણ નદીમાં પ્રદુષણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. ગત સુનવણીમાં હાઇકોર્ટના આદેશ …
-
ગુજરાત
વનવિભાગની મહત્વની કામગીરી, લાયન શો કરનાર ફરાર આરોપીઓને ઝડપી પડ્યા
by Dhruv Parmarby Dhruv Parmarગુજરાત સરકાર એક તરફ સિંહોને સાચવા માટે અનેક પગલા લેતી હોય છે. ત્યારે બીજી તરફ લોકો દ્વારા ગેરકાયદેસર રીતે સિંહો માટે લાયન શો કરીને સરકાર દ્વારા બનાવેલા નિયમોનો ઉલાળિયો કરતા …
-
પોરબંદર શહેરની ભાગોળે બબ્બે મહિના સુધી ડણક દઈને હવે બરડાને પોતાનો કાયમી નિવાસ બનાવનારા સાવજ સમ્રાટ’ હવે બરડા ડુંગરમાં કિલેશ્વરથી રાણાવાવ સુધી મુક્તપણે વિહરી રહ્યો છે.અહીં સમ્રાટ માટે પીવાના પાણીની …
-
ગુજરાત
ખુલ્લા કૂવામાં ખાબકતા સિંહોના મોતથી સુરક્ષા પર ઉઠ્યા સવાલ, કરોડોની ગ્રાન્ટ આખરે જાય છે ક્યાં ?
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર એશિયામાં સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. સિંહોને બચાવવા સરકાર અનેક પ્રયાસો કરી રહી હોવાના દાવા કરી રહી છે.. પરંતુ સિંહો પર સંકટ યથાવત રહ્યું …