છેલ્લા કેટલાક સમયથી રાજકોટ (Rajkot) જિલ્લામાં સતત અવર-જવર કરી રહેલા સિંહોનો વસવાટ ગિરનાર (Girnar) અને કુંકાવાવ (Kunkawav) રેવન્યૂ વિસ્તારમાં હવે વધીને એકાદ વર્ષમાં જ રાજકોટ જિલ્લાનાં ગોંડલ પંથકમાં કાયમી થઈ …
-
-
ગુજરાત
Tarabh Valinath Dham : માલધારી સમાજના આગેવાન દિનેશભાઈ દેસાઈ અને MP બાબુભાઈ દેસાઈ સાથે Gujarat First ની ખાસ વાતચીત
by Vipul Senby Vipul Senઉત્તરપ્રદેશના અયોધ્યા (Ayodhya) ખાતે ઐતિહાસિક અને ભવ્ય રામમંદિરનો (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં ઊજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. ત્યારે હવે મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના …
-
ગુજરાત
હવેથી, ગિરનારમાં દરેક પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
by Aviraj Bagdaby Aviraj Bagdaઅહેવાલ સાગર ઠાકર જૂનાગઢમાં દરેક પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જૂનાગઢમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો પ્રારંભ થયો છે. હવેથી ગિરનારમાં દરેક પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગિરનાર પર …
-
ગુજરાત
ગિરનાર પર્વત પર અંધકારની સમસ્યા હલ થશે, રાજકીય આગેવાનો અને સંતો દ્વારા 11 કેવી કેબલનું ખાતમુહુર્ત કરાયું
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સાગર ઠાકર ગિરનાર પર્વત પર વારંવાર લો વોલ્ટેજની સમસ્યા હતી, અનેક વખત અઠવાડીયા સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો પરંતુ હવે આ સમસ્યાનો અંત આવવા જઈ રહ્યો છે. …
-
ગુજરાત
ગિરનારની પરિક્રમા બાદ સફાઈ ઝુંબેશ શરૂ, વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ કરી સફાઈ
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – સાગર ઠાકર ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે અને હવે સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા સફાઈ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી. …
-
ગુજરાત
ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણતાના આરે, ચાલુ વર્ષે 13.34 લાખથી વધુ ભાવિકો આવ્યા
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સાગર ઠાકર કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધીની ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણતાના આરે છે, ચાલુ વર્ષે 13.34 લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં આવ્યા છે. જેમાંથી 12.87 લાખથી વધુ ભાવિકોએ …
-
ગુજરાત
ગિરનારની પરિક્રમાથી સ્થાનિક અર્થતંત્ર વેગવંતુ બન્યું, વર્ષમાં બે વખત વેપારીઓને દિવાળી જેવો માહોલ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સાગર ઠાકર જૂનાગઢમાં વર્ષમાં બે વખત મોટા ધાર્મિક ઉત્સવ યોજાઈ છે : મહાશિવરાત્રીનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમાઆ. બંને ધાર્મિક ઉત્સવોને કારણે સ્થાનિક અર્થતંત્રને વેગ મળે છે અને …
-
ગુજરાત
ગિરનારની તળેટીમાં સાધુ સંતોની સેવા માટે ચાલે છે આ અનોખું અન્નક્ષેત્ર, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સાગર ઠાકર જૂનાગઢની ગિરનાર તળેટીમાં બારે માસ અન્નક્ષેત્રો ધમધમતા હોય છે, પરંતુ મહાશિવરાત્રી અને ગિરનારની પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકોની સાથે સાધુ સંતો પણ આ ધાર્મિક ઉત્સવમાં જોડાય …
-
ગુજરાત
ગિરનારની પરિક્રમામાં અન્નક્ષેત્રોનું મહત્વનું યોગદાન, દાતાઓના સહયોગથી ધમધમે છે અન્નક્ષેત્રો
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સાગર ઠાકર કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી થતી ગિરનારની પરિક્રમામાં અન્નક્ષેત્રોનું મહત્વનું યોગદાન છે, પરિક્રમા શરૂ થતાં પહેલા અને પુરી થયા પછી પણ અન્નક્ષેત્રો ચાલુ રહે છે. …
-
ગુજરાત
Junagadh News : ગીરનાર પરિક્રમામાં હાહાકાર, દીપડાએ હુમલો કરતાં 11 વર્ષની બાળકીનું મોત
by Dhruv Parmarby Dhruv Parmarજૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમામ શરૂ થઈ ગઈ છે. આ પરિક્રમામાં લાખો યાત્રાળુઓ દર વર્ષે ઉમટે છે. ત્યારે આ વખતે પરિક્રમામાં એક દુઃખદ ઘટના બની છે. જેમાં ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત …