ગ્રેટર નોઈડાના ગેલેક્સી પ્લાઝામાં ભીષણ આગ લાગી, ત્યારબાદ લોકો ત્રીજા માળેથી કૂદવા લાગ્યા હતા. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત ગ્રેટર નોઈડા વેસ્ટમાં થયો હતો. …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Greater Noida : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં નાસભાગ, કેટલાક લોકો થયા બેભાન
by Hiren Daveby Hiren Daveદેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની (Dhirendra Shastri) કથામાં નાસભાગના સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે કથામાં ઉમટેલી …
-
રાષ્ટ્રીય
Greater Noida : શિવ નાદર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની હત્યા બાદ વિદ્યાર્થીએ કર્યો આપઘાત
by Viral Joshiby Viral Joshiગ્રેટર નોઈડામાં હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીંની શિવ નાદર યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીએ પોતાની સાથી વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી નાખી. આ પછી તેણે પોતાને પણ ગોળી મારી …