CR Patil: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે નવસારીની મુલાકાતે છે. આજે નવસારી ખાતે સી.આર.પાટીલ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેમાં તેઓ સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કાર્યક્રમમાં …
-
-
HM Amit Shah: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી (Daman and Dadranagar Haveli) ની મુલાકાતે છે. ત્યારે આજે અમિત શાહ (HM Amit Shah) દમણ અને દાદરાનગર …
-
PM Modi in Dwarka: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય દ્વારકાધીશના નારા સાથે તેમનું સંબોધન શરૂ કર્યું હતું. ત્યાર પછી તેમણે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ …
-
PM Modi Scuba diving: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM MODI) આજે દ્વારકામાં દ્વારકાધિશના દર્શન કર્યા બાદ પંચકુઈ પહોંચ્યા હતા. ત્યારે આજે પીએમ મોદી(PM MODI) …
-
VADODARA: વડોદરા (VADODARA) માં આજવા રોડ પર એકતાનગર ખાતે એક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગ લાગવાની ઘટના મોડી રાત્રે બની હતી. ત્યારે ડ્રેનેજ, પાણીની નળીકા નાખવાની કામગીરીના …
-
વડોદરાને 350 કરોડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલોની ભેટ મળવા જઈ રહી છે. જેનો વડાપ્રધાન(PM) નરેન્દ્ર મોદીના દ્વારા વર્ચ્યિલી શિલાન્યાસ કરવામાં આવશે. આમાં 350 કરોડના ખર્ચે 151 બેડની કાડીયાર્ક હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં …
-
Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ કરવામાં આવશે. જે અંતર્ગત પીએમ મોદી દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ શિલાન્યાસ કરવામાં આવશે. અહીં …
-
INDI ગઠબંધનની જાહેરાતથી કોંગ્રેસમાં બળવાની સ્થિતિનું સર્જન થયું છે. ત્યારે ભરૂચ બેઠકને લઈને કોંગ્રેસમાં ધમસાણ મચ્યું છે. આ અંગે સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ તેમજ પાર્ટીના સભ્યોમાં નારાજગી જોવા મળી …
-
ELECTION 2024: સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના પુત્રને હજુ પણ ઉમેદવારીની આશાઓ રહેલી છે. આપ અને કોંગ્રેસના ગઢબંધનને લઈને ભરૂચ બેઠક માટે ફૈઝલ પટેલ અને પાર્ટીના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે. …
-
TARABHA DHAM: વાળીનાથ તરભ ધામ (TARABHA DHAM) ખાતે હાલ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે અહીં સેવા આપવા માટે અને દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. દેવાધિદેવ …