અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા હતા. પોલીસ ફોર્સ નહિ પોલીસ સેવાનો ધ્યેય સાકાર કરતા અમદાવાદ શહેર પોલીસનો માનવીય અભિગમ જોવા મળ્યો …
-
ગુજરાત
-
એક્સક્લુઝીવગુજરાત
કઠણાઈ કહો કે કરૂણતા, વિશ્વ માતૃભાષા દિવસના સરકારી કાર્યક્રમમાં જ જોડણીની અનેક ભૂલો…… Video
by Vipul Pandyaby Vipul Pandyaએ વિચારીને ફુલે ગજ ગજ મારી છાતીહું અને મારી ભાષા ગુજરાતીઉપરોક્ત પંક્તિઓ વાંચીને આપણને ગુજરાતી હોવાનું જરૂરથી ગર્વ થાય પણ કઠણાઈ કહો કે કરૂણતા વાસ્તવિકતા કંઈ જુદી જ સામે આવી …
-
ગુજરાત
આયૂષમાન કાર્ડમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત સરકારને મળ્યુ સમ્માન, ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર ૨૦૨૨’ એનાયત
by Vipul Pandyaby Vipul Pandyaદેશના જરૂરિયાતમંદ અને ગરીબ કુટુંબોને રૂ.૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહે તેવા ઉમદા હેતુ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-‘PMJAY’ અમલી બનાવી છે. જે ગુજરાત-ભારતના કરોડો ગરીબ …
-
એક્સક્લુઝીવગુજરાત
સરકારની સિસ્ટમમાં રહેલી મોટી ખામીનો પોલીસે કર્યો ઘટસ્ફોટ
by Vipul Pandyaby Vipul Pandyaછેતરપિંડી સહિતના ગુનાઓ આચરતા સાયબર ગુનેગારોએ હવે સામાન્ય નાગરિકો ઉપરાંત એક નવા વર્ગને નિશાના પર લીધો છે અને તેના માટે ગુજરાત સરકારની અતિ સુરક્ષિત મનાતી GSWAN માં છીંડુ શોધી કાઢ્યું. …
-
અમદાવાદ
બોગસ સરકારી EMail ID બનાવી ભેજાબાજે માલ કમાવવાનો પ્લાન ઘડ્યો
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી એક ફરિયાદે રાજ્ય સરકારના GSWAN (Gujarat State Wide Area Network) સામે અનેક સવાલ ઉભા કર્યા છે. લગભગ બે દશકથી કાર્યરત જીસ્વાનના નામે …
-
ગુજરાત
જંત્રીમાં કરાયેલા વધારો હાલ પુરતો મોકૂફ, 15 એપ્રીલથી થશે અમલી, થશે આ ફાયદો, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત સરકારે (Gujarat Government) જંત્રીમાં વધારો કરતા બિલ્ડર એસોસિયએશનમાં (Builders Association) નારાજગી વ્યાપી ગઈ હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને (Ahmedabad Builders Association) નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક …
-
ગુજરાત
મહાસુદ પુનમ નિમિતે અંબાજીમાં ભક્તોની ભીડ, ગુજરાત સરકારના અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે કર્યા દર્શન
by Vipul Pandyaby Vipul Pandyaશક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય …
-
ગુજરાત
કચ્છના રણ ખાતે 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન યોજાશે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ
by Vipul Pandyaby Vipul Pandyaમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત તેનો બીજો G20 કાર્યક્રમ, પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ મીટિંગ 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન કચ્છના રણ …
-
ગુજરાત
ખુલ્લા કૂવામાં ખાબકતા સિંહોના મોતથી સુરક્ષા પર ઉઠ્યા સવાલ, કરોડોની ગ્રાન્ટ આખરે જાય છે ક્યાં ?
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર એશિયામાં સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. સિંહોને બચાવવા સરકાર અનેક પ્રયાસો કરી રહી હોવાના દાવા કરી રહી છે.. પરંતુ સિંહો પર સંકટ યથાવત રહ્યું …
-
ગુજરાતરાષ્ટ્રીય
દિલ્હીમાં CM ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી સાથે કરી શુભેચ્છા મુલાકાત
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં (Gujarat) ભાજપે પ્રચંડ બહુમતીથી જીત મેળવ્યા બાદ ફરી એકવાર સરકાર બનાવીને ઈતિાહસ રચી દીધો છે. ત્યારે મુખ્યપ્રધાન તરીકેનો બીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Patel)નવી દિલ્હીના એક …