છેલ્લે આપણે સરિતાબહેનની વાત કરી હતી. ગુજરાતી ચલચિત્રોની વાત કરવાની હોય તો અનિવાર્ય પણે “અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી” વિશે નોંધ લીધા વિના કેટલાક પત્રકારો તેમને ગુજરાતના દિલીપ કુમાર પણ કહેતા …
-
મનોરંજન
-
ગઇકાલની વાતને ફરી વાગોળી લઇએ અને આ મંગલફેરામાં છુટી ગયેલા બે ત્રણ સૌંદર્ય તીર્થોને યાદ કરી લઇએ… ફિલ્મ ‘ મહેંદી રંગ લાગ્યો’ એ જમાનામાં ખૂબ સફળ રહેલી ફિલ્મ છે એના ત્રણ …