અમદાવાદમાં રહેતી એક મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાના પહેલા એક યુવક સાથે લગ્ન થયા હતા જોકે મનમેળ ન થતા તેણે છૂટાછેડા લીધા હતા અને બાળકો સાથે અન્ય …
-
-
અમદાવાદ
રથયાત્રાને અભેદ કિલ્લામાં ફેરવવાનો પોલીસનો પ્લાન, જાણો કઈ રીતે કરવામાં આવશે રથયાત્રાની ધેરાબંધી
by Vipul Pandyaby Vipul Pandyaભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે શહેર પોલીસે અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરી છે.જેમાં હવે પોલીસે ટ્રક, હાથી અને ભજનમંડળીમાં જીપીએસ લગાવવાનું પ્લાનિંગ કરાયું છે.રાજ્યમાં થોડા સમય …
-
ગુજરાત
છાયા નગરપાલિકા દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા લોકો સામે કાર્યવાહી કરાઈ
by Vipul Pandyaby Vipul Pandyaશહેરને પ્રદૂષણ મૂક્ત તથા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દૈનિક જીવનમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો એ દરેક નાગરિની નૈતિક ફરજ તથા જવાબદારી છે. તાજેતરમા વિશ્વ પર્યાવરણ દિનની …
-
વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારની 30 વર્ષીય કોમલ પટેલ બ્રેન ડેડ થઈ જતા પરિવાર દ્વારા તેના અંગોનું દાન કરી ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે મૃતક કોમલ પટેલના અંગોનું …
-
સારવાર સાથેનો માનવીય અભિગમ જ તબીબોને સમાજમાં માનભેર જીવતા શીખવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિઓમાં સારવાર અને સંભાળ સાથે દર્દી અને તેમના સગાઓનું કાઉન્સેલીંગ પણ અતિઆવશ્યક બની ગયું છે.ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે …
-
ગુજરાત સાયન્સ સિટી ખાતે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. પર્યાવરણના રક્ષણ માટે જાગૃતિના પગલાંને પ્રોત્સાહિત કરવા …
-
ગુજરાત
અંજારના ખેલાડી મોહિત આહિરે ખેલ મહાકુંભ સ્પર્ધામાં કુસ્તીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
by Vipul Pandyaby Vipul Pandyaઅંજારના રહેવાસી મોહિત આહિરને બાળપણથી જ રમત ગમતનો શોખ હતો અને ગુજરાત સરકારની રાજ્ય સ્તરની સ્પર્ધા ખેલ મહાકુંભે મોહિતને નવી પાંખો આપી છે. જ્યારે મોહિત ૯ વર્ષનો હતો ત્યારથી જ …
-
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેમજ વર્લ્ડનો ટોબેકો ડે નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિવિધ જાગૃતિ અંગે રેલીના આયોજન કરાય છે. ત્યારે ભરૂચમાં પણ શહેરના જાહેર માર્ગો ઉપરથી ભવ્ય વ્યસનમુક્તિ રેલીનું આયોજન …
-
અમદાવાદ
2 કરોડની ઉઘરાણી બાબતે મિત્રએ જન્મ દિવસે જ વેપારીને ભેટમાં આપ્યું મોત
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં એક વેપારીને જન્મ દિવસે મિત્રએ ગિફ્ટમાં આપ્યું મોત.ધંધા માટે લીધેલા પૈસા પરત કરવામાં મોડું કરનારા મિત્રની હત્યા કરી દેવાઈ.ચાંદખેડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી. ચાંદખેડામાં …
-
અમદાવાદ
જુહાપુરામાં ગુનેગારો બેફામ, મહિલા પર 4 રાઉન્ડ ફાયરિંગ કરી બે શખ્સો ફરાર
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગુનેગારો ફરી એક વખત બેલગામ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મહત્વનું છે કે જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરમાં રહેતા ૫૧ વર્ષીય મુનિરાબીબી શેખ નામની મહિલા સોમવારે …