વારાણસી (Varanasi)ની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. આ ભોંયરું મસ્જિદની નીચે છે. …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Gyanvapi : કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા શંકરાચાર્યને પોલીસે રોક્યા, કહ્યું- લેખિત પરવાનગી જરૂરી…
by Dhruv Parmarby Dhruv Parmarજ્ઞાનવાપી (Gyanvapi)ના વજુખાનામાંથી મળેલા કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પોલીસે આશ્રમના ગેટ પર અટકાવ્યા હતા. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પોલીસને પૂછ્યું કે તમે તેમને સનાતનનું કામ …
-
રાષ્ટ્રીય
Gyanvapi Case : હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, અરજીમાં કરી આ ખાસ માગ!
by Vipul Senby Vipul Senજ્ઞાનવાપી કેસમાં (Gyanvapi Case) એકવાર ફરી સુપ્રીમ કોર્ટના (Supreme Court) દરવાજા ખખડાવવામાં આવ્યા છે. માહિતી મુજબ, હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી માગ કરી છે કે સીલ કરાયેલ વિસ્તારનો સરવે …
-
રાષ્ટ્રીય
Gyanvapi : આજે જિલ્લા કોર્ટમાં સુનાવણી, ASI સરવેનો રિપોર્ટ સાર્વજનિક કરવો કે કેમ ? તે અંગે લેવાશે નિર્ણય
by Vipul Senby Vipul Senજ્ઞાનવાપી (Gyanvapi) મસ્જિદ વિવાદ મામલે આજે એટલે કે બુધવારે જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જણાવી દઈએ કે, જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં મુસ્લિમ પક્ષે સરવેનો અભ્યાસ અહેવાલ સાર્વજનિક ન કરવા અરજી કરી …
-
જ્ઞાનવાપી મસ્જિદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. સીએમ યોગીના નિવેદન પર સતત પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. કેટલાક તેમના નિવેદનનું સમર્થન કરી …
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી મામલે કાલે નિર્ણય, સુરક્ષા માટે કરાઈ કિલ્લેબંધી
by Vipul Pandyaby Vipul Pandyaવારાણસીના જ્ઞાનવારી-શ્રૃંગાર ગૌરી મામલે (Gyanvapi sringar gauri case) કાલે 12 સપ્ટેમ્બરે નિર્ણય આવવાનો છે. જ્ઞાનવારી-શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસી જિલ્લા કોર્ટે કેસ ચાલવા યોગ્ય છે કે નહી. આ વાત પર નિર્ણય …
-
રાષ્ટ્રીય
… તો અમે પણ વિદ્રોહી છીએ, નૂપુર શર્માના સમર્થનમાં બોલ્યા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર
by Vipul Pandyaby Vipul Pandyaહંમેશા પોતાના નિવેદનોથી ચર્ચામાં બની રહેતા ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે. ભાજપના નેતા પ્રજ્ઞા સિંહ ઠાકુરે ફરી એકવાર જ્ઞાનવાપી મસ્જિદ વિશે ટિપ્પણી કરી છે. તેમણે …
-
રાષ્ટ્રીય
મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું – સંઘ ક્યારેય મંદિરને લઈને નહીં કરે આંદોલન
by Vipul Pandyaby Vipul Pandyaરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જ્ઞાનવાપી મસ્જિદ-કાશી વિશ્વનાથ મંદિર વિવાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેટલાક હિંદુ સંગઠનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દર બીજા દિવસે મસ્જિદ-મંદિર વિવાદો ઉભા …
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી સર્વેનો વીડિયો કેવી રીતે લીક થયો? CBI તપાસની ઉઠી માગ
by Vipul Pandyaby Vipul Pandyaજ્ઞાનવાપી સર્વનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો લીકના મામલે વાદી રાખી સિંહના એડવોકેટ શિવમ ગૌર આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવા માટે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી કરશે. એડવોકેટ વિશ્વ …
-
રાષ્ટ્રીય
1991માં બનેલા પ્લેસ ઓફ વર્શીપ કાયદાને લઈને મોટું નિવેદન, આ કાયદો મસ્જિદો પર લાગુ થતો નથી
by Vipul Pandyaby Vipul Pandyaમંદિર એ ભગવાનનું ઘર છે, પ્રકૃતિ બદલાતી નથી. 1991નો કાયદો જ્ઞાનવાપીને લાગુ પડતો નથી. બીજેપી નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને જ્ઞાનવાપી કેસમાં પોતાને પક્ષકાર બનાવવાની માંગ …