Hanuman-Flag : કર્ણાટકના (Karnataka) માંડ્યા જિલ્લાના કેરાગોડુ ગામમાં હનુમાન ધ્વજ (Hanuman-Flag) ઉતારવા મામલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ટક્કર થઈ છે, જેને પગલે ગામમાં 144ની કલમ લાગુ કરાઈ છે. તો બીજીતરફ …
-
-
રામ મંદિર
Heart Attack : રામલીલાના મંચન દરમિયાન ‘હનુમાન’ને હાર્ટ એટેક આવ્યો, રામના ચરણોમાં મૃત્યુ પામ્યા…
by Dhruv Parmarby Dhruv ParmarHeart Attack : હરિયાણાના ભિવાનીમાંથી એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રામલીલાના મંચ દરમિયાન હનુમાનનું પાત્ર ભજવી રહેલા હરીશ મહેતાનું હાર્ટ એટેક (Heart Attack)થી મૃત્યુ થયું હતું. કેટલાક સમય …
-
HanuMan ફિલ્મ સિનેમાઘરોમાં આવ્યા બાદથી જ લોકોમાં ઘણી લોકપ્રિય બની છે. ખૂબ જ સામાન્ય બજેટમાં તૈયાર કરવામાં આવેલ ફિલ્મ હવે ભારતમાં ધૂમ કમાણી કરી રહી છે અને તેની સાથે આવેલ …
-
જે રીતનો ધમાકેદાર 2023 નો ડીસેમ્બરનો મહિનો ફિલમ જગત માટે રહ્યો હતો, તે જ ધમાકા સાથે વર્ષ 2024 ની શુરૂઆત હવે ફિલ્મો માટે થઈ છે. જાનુયારી મહિનો આવતાની સાથે જ …
-
મનોરંજન
HanuMan ફિલ્મના સ્ક્રીનિંગ માટે સિનેમાઘરોએ કરી મનાઈ, મેકર્સને થયું ભારે નુકસાન
by Harsh Bhattby Harsh Bhattજે રીતનો ધમાકેદાર 2023 નો ડીસેમ્બરનો મહિનો ફિલમ જગત માટે રહ્યો હતો, તે જ ધમાકા સાથે વર્ષ 2024 ની શુરૂઆત હવે ફિલ્મો માટે થઈ છે. આ મહિનાની 12 મી તારીખ …
-
ગુજરાત
Salangpur Controversy : અજાણ્યા શખ્સે સાળંગપુરના ભીંતચિત્રો પર કાળો કલર કર્યો, પોલીસે કરી અટકાયત
by Hiren Daveby Hiren Daveસાળંગપુર હનુમાનજી વિવાદિત ચિત્ર વિવાદ વકરી રહ્યો છે. આ સાથે જ વિવાદિત ચિત્રો સહિતના ચિત્રો પર કોઈ અજાણ્યા હનુમાન ભક્ત દ્રારા કાળો કલર કરવામાં આવ્યો છે. કાળો કલર કરનાર વ્યક્તિની …
-
Read
હનુમાન જન્મોત્સવ પર હનુમાનજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, મળશે આ ફળ
by Hardik Shahby Hardik Shahપવનપુત્ર હનુમાન કે મારુતિ નંદન કહો, સંકટમોચન હનુમાન દરેક પરિસ્થિતિમાં પોતાના ભક્તોની મુશ્કેલીઓ દૂર કરે છે. 6 એપ્રિલે હનુમાન જન્મોત્સવ ઉજવાશે. હનુમાન જન્મોત્સવ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. …
-
-
ધર્મ ભક્તિ
મંગળવારના દિવસે હનુમાનજીના આ મંત્રોનો જાપ શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો કરશે
by Vipul Pandyaby Vipul Pandyaવૈદિક માન્યતા અનુસાર મંગળવારને મહાવીર હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાનો નિયમ છે. હનુમાનજીની ઉપાસના કરવાથી જીવનના તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને સુખ-શાંતિ મળે …
-
ધર્મ ભક્તિ
શ્રી રામના વિશિષ્ટ ભક્તોમાં હનુમાનનું નામ અનંત છે, તેઓ સદગુરુ છે
by Vipul Pandyaby Vipul Pandyaશ્રી રામના વિશિષ્ટ ભક્તોમાં સદીઓથી નોંધાયેલું પ્રથમ નામ પવનપુત્ર હનુમાનજીનું છે. જ્યારે પણ રામજીના ભક્તોની વાત કરવામાં આવે છે ત્યારે હનુમાનજીનું નામ આજે પણ સૌથી પહેલા આવે છે. એ વાત …