કર્ણાટકના માંડ્યા જિલ્લામાં જામા મસ્જિદના પરિસર પાસે હનુમાન ચાલીસાના પાઠને લઈને વિવાદ ઉભો થયો છે. શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ મસ્જિદ પરિસરની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત …
-
-
રાષ્ટ્રીય
સાંસદ નવનીત રાણા અને તેમના પતિના ફ્લેટમાં ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ જારી
by Vipul Pandyaby Vipul Pandyaમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શનિવારે ખાર વિસ્તારમાં સાંસદ નવનીત રાણા અને તેમના પતિના ફ્લેટમાં ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ જારી કરી હતી. BMCએ રાણા દંપતીને સાત દિવસમાં તેમના ફ્લેટમાંથી અનધિકૃત …
-
રાષ્ટ્રીય
બાળા સાહેબે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય કે હનુમાન ચાલીસા વાંચવા પર દેશદ્રોહ લાગશે, ફડણવીસ બગડ્યા
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં રેલીને સંબોધિત કરી હતી. આ સંબોધન પહેલા તેમણે બીજેપીના અન્ય નેતાઓ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. આ સાથે ફડણવીસે સીએમ …
-
રાષ્ટ્રીય
હિંદુ સંગઠનોએ કુતુબ મિનારનું નામ બદલી વિષ્ણુ સ્તંભ કરવાની માગ કરી, કર્યા હનુમાન ચાલીસાના પાઠ
by Vipul Pandyaby Vipul Pandyaરાજધાની દિલ્હીમાં મંગળવારે કેટલાક હિંદુ સંગઠનોના સભ્યો દ્વારા ઐતિહાસિક ઈમારત કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. આ સાથે હિન્દુ સંગઠનો દ્વારા કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ …
-
રાષ્ટ્રીય
જ્યાં પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નહીં ઉતરે ત્યાં હનુમાન ચાલીસા થશે: રાજ ઠાકરે
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરોને લગતા 3 મેના અલ્ટીમેટમના અંત પછી, રાજ ઠાકરે અને તેમના કાર્યકરોએ 4 તારીખ( બુધવાર)ના રોજ તેમની જાહેરાત મુજબ લાઉડસ્પીકરો દૂર કરવા માટે રસ્તા પર આવ્યા હતા. કાર્યકરોએ મસ્જિદો …
-
રાષ્ટ્રીય
આવતીકાલે જો મસ્જિદમાં લાઉડ સ્પીકર સંભળાશે તો.., રાજ ઠાકરેનું એલાન
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસાનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. મહારષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આજે ફરી એલાન કર્યું છે. રાજ ઠાકરેએ કહ્યું કે જો આવતીકાલથી મસ્જિદોમાં …
-
રાષ્ટ્રીય
રાજ ઠાકરેએ આવતીકાલે મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વાંચવાનો પ્લાન કર્યો રદ્દ, જાણો કેમ..
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ 3 મે સુધીમાં મસ્જિદો સામેના લાઉડસ્પીકર હટાવવાની ચેતવણી આપી હતી. રવિવારે તેમણે ઔરંગાબાદની રેલીમાં કહ્યું હતું કે બધાએ ખુશીથી ઈદ મનાવવી જોઈએ. પરંતુ તે …
-
રાષ્ટ્રીય
4 મે પછી કોઈનું નહીં સાંભળીએ, લાઉડસ્પીકર હટાવવા રાજ ઠાકરેનું ઉદ્ધવ સરકારને 4 મે સુધીનું અલ્ટીમેટમ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ગરમાવો આવ્યો છે. મહારાષ્ટ્રમાં હિન્દુત્વને લઈને રાજ ઠાકરે મેદાનમાં ઉતરી ગયા છે. રાજ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હિન્દુત્વને લઈને મેગા રેલી યોજી હતી. આ રેલીમાં રાજ ઠાકરેએ …
-
રાષ્ટ્રીય
રાણા દંપતીની પુત્રી આવી મેદાને, માતા-પિતાની જેલમુક્તિ માટે કર્યા હનુમાન ચાલીસાના પાઠ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના હનુમાન ચાલીસા વિવાદમાં હવે ભાવનાત્મકતાનો દોર જોવા મળી રહ્યો છે. જેલમાં બંધ સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાની આઠ વર્ષની પુત્રી આરોહી રાણાએ તેના ઘરે હનુમાન ચાલીસાનું પઠન …
-
રાષ્ટ્રીય
હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો ઘરે આવો, જો દાદાગીરી કરી તો… : ઉદ્ધવ ઠાકરે
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર બાદ હવે હનુમાન ચાલીસાને લઇને વિવાદ શરુ થયો છે. આ વિવાદ અંતર્ગત જ અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા તથા તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની ધરપકડ કરવામાં આવી છે. …