સાળંગપુર હનુમાનજી મંદિરે દાદાના દરબારમાં લાગી ભક્તો ની ભારે ભીડ.હજારોની સંખ્યામાં દાદાના ભક્તો કરી રહ્યા છે દર્શનદાદાની વિરાટ કાય મૂર્તિ બની લોકોના આકર્ષણ નું કેન્દ્ર.તો મંદિર પ્રસાસન દ્રારા પણ ગરમીના …
-
-
ધર્મ ભક્તિ
હજારો ભક્તોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે ડભોડા હનુમાનજી મંદિર
by Vipul Pandyaby Vipul Pandyaડભોડા હનુમાનજીનું મંદિર સ્વયંભુ હોવાની સાથે દક્ષિણાભિમુખ હોવાથી લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અલાઉદ્દીન ખિલજીએ કરેલા હુમલા બાદ પાટણના રાજાએ ડભોડામાં આશરો લીધો હતો. તે સમયે વિસ્તાર ગાઢ જંગલ હતું …