કોરોનાના વધતા ખતરાથી સરકાર સતર્કઆરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની આજે મહત્વની બેઠક રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કોરોના (Corona)ના વધતા ખતરાને જોતા કેન્દ્ર સરકારે સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. જાહેર અને ભીડભાડવાળી …
-
-
ગુજરાત
કોરોના સામે અગમચેતીના ભાગરૂપે આરોગ્ય મંત્રીએ બોલાવી બેઠક, ઓક્સિજન બેડ ,દવાઓની સ્થિતિની કરાઇ સમીક્ષા
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર વિશ્વમાં કોરોના ફરી એક વખત હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની 22 ડિસેમ્બરના રોજ મળેલી કેબિનેટમાં કોરોના વાયરસ સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. તો કેબિનેટ બેઠક પૂર્ણ થતાં …
-
રાષ્ટ્રીય
ચીન સહિત 5 દેશોમાં કોરોનાના વધતા કેસો બાદ સરકાર એલર્ટ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી કરશે સમિક્ષા બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં કોરોનાના (Corona) વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા (Mansukh Mandavia) આવતીકાલે ગુરૂવારે એક્સપર્ટની કોર ટીમ સામે સમિક્ષા બેઠક કરશે. મળતી વિગતો અનુસાર દેશમાં ફરીથી કોરોના …
-
રાષ્ટ્રીય
ઓમિક્રોનના નવા સબ-વેરિયન્ટે ભારતની ચિંતા વધારી, આરોગ્ય મંત્રીએ કહી આ વાત
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં ઓમિક્રોનના નવા સબ-વેરિયેન્ટ(Sub-variant)ને લઇને નિષ્ણાતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ BF.7 ખૂબ જ ચેપી છે. દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવતા સરકાર …
-
રાષ્ટ્રીય
આરોગ્ય મંત્રીએ જાહેર કરી આવશ્યક દવાઓની નવી યાદી,આમ જનતાને થશે ફાયદો, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્ર સરકારે ઓછામાં ઓછી 26 દવાઓને ‘આવશ્યક’ યાદીમાંથી હટાવી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આવશ્યક દવાઓની એક સંશોધિત રાષ્ટ્રીય સાદી (NLEM) જાહેર કરી છે. આ યાદીમાં 27 …
-
રાષ્ટ્રીય
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કરી જાહેરાત, 12 ઓગસ્ટથી લઈ શકાશે પ્રિકોશન ડોઝ
by Vipul Pandyaby Vipul Pandyaકોવેક્સિન અને કોવીશિલ્ડના બન્ને ડોઝ લીધાના 6 મહિના બાદ 18 વર્ષથી વધુ વયના લોકો કોર્બેવેક્સનો પ્રિકોશન ડોઝ લઈ શકશે. કેન્દ્ર સરકારે કોર્બેવેક્સના પ્રિકોશન ડોઝની મંજૂરી આપી છે. આ પછી કેન્દ્રીય …
-
અમદાવાદ
રાજ્યના ગરીબ-મઘ્યમવર્ગીય પરિવાર માટે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદરૂપ: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંયુક્ત વડાપ્રધાન જન આરોગ્ય-મા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1.41 કરોડ લાભાર્થીઓએ આયુષ્યાન કાર્ડ કઢાવીને 5 લાખનું સુરક્ષા વીમા કવચ પોતાના પરિવારને અપાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ …
-
આંતરરાષ્ટ્રીય
બોરિસ જોનસનની સરકાર પર સંકટના વાદળ! નાણા મંત્રી અને આરોગ્ય મંત્રીએ આપ્યું રાજીનામું
by Vipul Pandyaby Vipul Pandyaબ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની સરકાર હવે સંકટમાં આવી ગઇ છે. જેનું કારણ તેમના મંત્રીઓનું બેક ટૂ બેક રાજીનામું આપવું છે. મહત્વનું છે કે, બ્રિટનના નાણા મંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય …
-
રાષ્ટ્રીય
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ, EDએ આ કેસમાં કાર્યવાહી કરી
by Vipul Pandyaby Vipul Pandyaએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જૈનની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અગાઉ, એજન્સીએ આરોગ્ય પ્રધાનની 4 કરોડથી વધુની …
-
રાષ્ટ્રીય
પંજાબ CMએ ભ્રષ્ટાચારના આરોપમાં આરોગ્ય મંત્રીની કરી હકાલપટ્ટી
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના આરોગ્ય મંત્રી વિજય સિંગલાને તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ તેમને કેબિનેટમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને …