આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સરકારી કર્મચારીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે જો કોઈ સરકારી કર્મચારીની પત્ની હયાત છે અને તે ફરીથી લગ્ન કરવા માંગે છે તો તેણે સરકારની …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
આસામના CMએ કહ્યું- દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે, સમય આવી ગયો છે કે ભારતને સાચા ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બનાવવામાં આવે
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—રવિ પટેલ, અમદાવાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારે કહ્યું કે દેશમાં ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરવામાં આવશે અને બહુપત્નીત્વનો અંત આવશે. તેઓ કરીમનગરમાં તેલંગાણા ભાજપના અધ્યક્ષ …