સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે વર્ષમાં ત્રણ વખત આવતી નવરાત્રી પૈકી CHAITRA NAVRATRI નો તા.૯ એપ્રિલથી પ્રારંભ થનાર છે અને કોઈપણ જાતની તીથીના ક્ષય …
-
-
રાષ્ટ્રીય
CAA : સરકારે કહ્યું- ભારતીય મુસલમાનોને CAA વિશે ચિંતા કરવાની જરૂર નથી, તેઓને સમાન અધિકાર મળશે…
by Dhruv Parmarby Dhruv Parmarનાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) પર રાજકીય હોબાળો વચ્ચે, ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું કે ભારતીય મુસ્લિમોએ CAA વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ કાયદાને ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા …
-
રાષ્ટ્રીય
Hindu : હિન્દુ મહિલા કરી શકશે યજ્ઞ, આ છે નવી હિન્દુ આચાર સંહિતા
by Vipul Pandyaby Vipul PandyaHindu : પ્રયાગરાજ મહાકુંભ આગામી વર્ષ એટલે કે 2025 દેશ અને દુનિયાના હિંદુઓ ( Hindu ) માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. જેમાં હિન્દુ આચાર સંહિતા પર મંજૂરીની …
-
રાષ્ટ્રીય
UP News: રાજ્યમાં ગુમ થયેલા બાળકોના પરિવાજનોનો શિકાર થઈ રહ્યો, અજાણ વ્યક્તિ બાળક બનીને લાખો પડાવે
by Aviraj Bagdaby Aviraj BagdaUP News: ઉત્તર પ્રદેશ (UP) ના અમેઠી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અઠવાડિયા પહેલા એક યુવક જોગીના વેશમાં ગામમાં પહોંચ્યો હતો. તેણે એક પરિવારને જણાવ્યું કે તે તે …
-
રાષ્ટ્રીય
CAA Law Deatails: શા માટે ભારતીય મુસ્લિમો CAA નો વિરોધ કરી રહ્યા છે ?
by Aviraj Bagdaby Aviraj BagdaCAA Law Deatails: કેન્દ્ર સરકાર દ્વારા CAA વિવિધ રાજ્યોમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. આજરોજ ફરી એકવાર કેન્દ્ર ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા CAA ને લઈને મોટી …
-
રાષ્ટ્રીય
West Bengal: ગંગાસાગર જતા સાધુઓને નિર્વસ્ત્ર કરીને માર માર્યા, બીજેપીએ કહ્યું, ‘પ.બંગાળમાં હિંદુ હોવું…
West Bengal: પશ્ચિમ બંગાળના પુરુલિયામાં મહારાષ્ટ્રના પાલઘર જેવી હેરાન કરી દેતી ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં એક ટોળાએ કેટલાક સાધુઓને નિર્વસ્ત્ર કરીને રોક્યા અને પછી માર માર્યો હતો. ટોળાએ …
-
ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર ખોટા નામની આઈડી બનાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે. ચાવજ ગામે વિધર્મી યુવકે જ પરિણિત હોવા છતાં સોશિયલ મીડિયા ઉપર ખોટી આઇડી બનાવી …
-
રાષ્ટ્રીય
Ramjanm Bhoomi Andolan: …અને પળવારમાં બંને કોઠારી ભાઇઓએ ગુંબજ પર ચઢી ભગવો લહેરાવ્યો
by Vipul Pandyaby Vipul Pandya1990નું એ વર્ષ હતું..દેશમાં રામજન્મભૂમિ આંદોલન (ramjanm bhoomi andolan) ખુબ ઝડપથી ફેલાઇ રહ્યું હતું. ભગવાન રામ લલાના મંદિર માટેની તીવ્ર માગ હિન્દુઓમાં ઉઠી રહી હતી. હિન્દુ સંગઠનોના નેજા હેઠળ ગામડાઓ …
-
ધર્મ ભક્તિ
Kartik Purnima 2023 Upay : કાર્તિક પૂર્ણિમાના દિવસે કરો આ 5 ઉપાય, પ્રસન્ન થશે દેવી લક્ષ્મી
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – રવિ પટેલ, અમદાવાદ હિંદુ પરંપરાઓમાં, કાર્તિકના શુભ મહિનામાં કાર્તિક પૂર્ણિમાનું ઊંડું મહત્વ છે. ભગવાન વિષ્ણુને સમર્પિત, આ પવિત્ર મહિનામાં ભક્તો ચતુર્દશી તિથિના રોજ કાર્તિકના સમાપન તરીકે સત્યનારાયણ વ્રતનું …
-
રાષ્ટ્રીય
રામ નગરી અયોધ્યામાં ભવ્યથી અતિ ભવ્ય રીતે યોજાશે દીપોત્સવનો કાર્યક્રમ, જાણો શું હશે ખાસ
by Harsh Bhattby Harsh Bhattરામ મંદિરના માધ્યમથી ભારતના અનેક સનાતનીઓનું સપનું સાકર થવા જઈ રહ્યું છે. દેશભરના રામ ભક્તો 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તે …