Parshottam Rupala Dispute : ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) વિરોધ કરવામાં આવી રહ્યો છે …
-
ગુજરાત
-
ગુજરાત
માધવપુરનો માંડવો: નિજ મંદિરેથી રાસની રમઝટ સાથે માધવરાયની પ્રથમ વર્ણાંગી
by Harsh Bhattby Harsh BhattMADHAVPUR : પોરબંદર તાલુકાનાં માધવપુર ( MADHAVPUR ) ઘેડમાં ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. રામનવમીથી માધવરાયના ( MADHAVPUR ) નિજ મંદિરેથી પ્રથમ વર્ણાંગી નિકળી હતી. નિજ …
-
આજે ભગવાન રામનો જન્મદિવસ છે, ત્યારે દેશભરમાં રામનવમીની ધૂમધામ પૂર્વક ઉજવણી થઇ રહી છે.ભક્તિ અને શક્તિના પ્રતિક ભગવાન રામના જન્મદિવસની ઉજવણી કરી ભક્તો પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે …
-
ગુજરાત
CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રીનો આજે અંતિમ દિવસ, માં નો આશીર્વાદ લેવા ઉમટ્યા માઈભક્તો
by Harsh Bhattby Harsh BhattCHAITRA NAVRATRI : ચૈત્રી નવરાત્રિના ( CHAITRA NAVRATRI ) નોરતાનો આજે છેલ્લો દિવસ અને નવમું નોરતું છે. ત્યારે ચૈત્રી નવરાત્રિમાં ( CHAITRA NAVRATRI ) નવ દિવસના અનુષ્ઠાનની આજે પૂર્ણાહુતિ થાય …
-
રાષ્ટ્રીય
RAM NAVAMI : રામનગરીમાં આજે રામનામનો રણકાર, રામભક્તો માટે આ પાંચ મિનિટ રહેશે ખૂબ જ ખાસ
by Harsh Bhattby Harsh BhattRAM NAVAMI AYODHYA : સમગ્ર દેશમાં આજે રામ નવમીના ( RAM NAVAMI ) પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની રામ નવમી ( RAM NAVAMI ) ખૂબ જ …
-
ધર્મ ભક્તિ
CHAITRA NAVRATRI : નવરાત્રીના આઠમા દિવસે દેવી મહાગૌરીની સાધનાનું વિશેષ મહત્વ, આજે આ રીતે પૂરી કરો તમામ મનોકામના પૂર્ણ
by Harsh Bhattby Harsh BhattCHAITRA NAVRATRI : કલૌ વિનાયકો ચંડી એટલે કે કળીયુગમાં ભગવાન ગણપતિ અને ચંડીની પૂજા કરવાથી ઝડપી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં પણ નવરાત્રીમાં કરેલી ભકિત-ઊપાસના તો અનેક પ્રકારે ફળદાયી …
-
ગુજરાત
BHARUCH: રીઢા ચોરોને માતાજીએ બનાવી દીધા પત્થર! વાંચો સંપૂર્ણ દંતકથા
by Harsh Bhattby Harsh BhattBHARUCH: ભરૂચના ( BHARUCH ) શક્તિનાથ વિસ્તારમાં શાકમાર્કેટ નજીક મહાકાળી માતાના મંદિરની બાજુમાં એક પાતાળ કુવા આવેલો છે અને આ કૂવામાં સિંધવાઈ માતાજી હાજરા હજૂર હોવાની માન્યતાઓ રહેલી છે. જેના …
-
ધર્મ ભક્તિ
ભક્ત પ્રહલાદની આસ્થા અને રાધા-કૃષ્ણના પ્રેમનું પર્વ એટલે હોળી
by Harsh Bhattby Harsh Bhattસનાતન ધર્મમાં દરેક તહેવારનું પોતાનું અનેરું અને આગવું મહત્વ હોય છે. તે પછી દિવાળી હોય, હોળી હોય કે અન્ય કોઈ તહેવાર હોય.દરેક તહેવારની પાછળ એક કથા છુપાયેલ હોય છે. હોળીનું …
-
રાષ્ટ્રીય
લોકપ્રિય ગાયિકા અનુરાધા પૌડવાલ જોડાયા ભાજપમાં; કહ્યું – “અમારા આદર્શો એક જ છે”
by Harsh Bhattby Harsh Bhattલોકસભાની ચૂંટણીનું રણશિંગું હવે ફૂંકાઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની ઘોષણા કરી દેવામાં આવેલી છે. સામાન્ય લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કા માટે મતદાન 19 એપ્રિલના તારીખના રોજ શરું …
-
ગુજરાત
ફરી એકવાર મોદી સરકાર માટે ઈડરમાં આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞ યોજાયો
by Harsh Bhattby Harsh Bhattવડાપ્રધાન મોદી માટે મહાયજ્ઞ : લોકસભાની ચૂંટણીમાં વધુ એકવાર મોદી સરકાર બને તેવા આશયથી ઈડર બાળ ગોપાલ બચત કો-ઓપરેટીવ બેંકના ચેરમેનએ આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનું આયોજન કર્યું હતુ. જેમાં ધારાસભ્યો તથા …