લોકસભાની ચૂંટણીનું રણશિંગું હવે ફૂંકાઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની ઘોષણા કરી દેવામાં આવેલી છે. સામાન્ય લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કા માટે મતદાન 19 એપ્રિલના તારીખના રોજ શરું …
-
-
ગુજરાત
ફરી એકવાર મોદી સરકાર માટે ઈડરમાં આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞ યોજાયો
by Harsh Bhattby Harsh Bhattવડાપ્રધાન મોદી માટે મહાયજ્ઞ : લોકસભાની ચૂંટણીમાં વધુ એકવાર મોદી સરકાર બને તેવા આશયથી ઈડર બાળ ગોપાલ બચત કો-ઓપરેટીવ બેંકના ચેરમેનએ આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનું આયોજન કર્યું હતુ. જેમાં ધારાસભ્યો તથા …
-
ગુજરાત
વાળીનાથ ધામમાં સેવાની અનોખી સરવાણી, આર્મી જવાનથી લઈ CA સુધી બધા જોડાયા સેવામાં
by Harsh Bhattby Harsh Bhattમહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. આજે વાળીનાથ મહાદેવ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે 1 લાખ કરતાં …
-
ગુજરાત
હિંમતનગર તાલુકાના કડોલી ખાતે આવેલ ચમત્કારી હનુમાનજી મંદિર ખાતે ચાર દિવસીય મહા વિષ્ણુયાગ
by Harsh Bhattby Harsh Bhattસંપૂર્ણ સાધુ-સંતો સહિત અગ્રણી અગ્રણીઓ તેમજ ભક્તોએ દર્શનનો લાભ લીધો મહા વિષ્ણુયાગ કરવાથી માનવ જીવનનું કલ્યાણ થાય છે : આચાર્ય પ્રેમ નારાયણ શુકલ હિંમતનગર તાલુકાના કડોલી ખાતે આવેલ ચમત્કારી હનુમાનજી …
-
ધર્મ ભક્તિ
આવતીકાલથી ગુપ્ત નવરાત્રીની શુરૂઆત, નવરાત્રી દરમિયાન આ વાતનું રાખો ખાસ ધ્યાન
by Harsh Bhattby Harsh Bhattઆવતીકાલે એટલે કે 10મી ફેબ્રુઆરીથી માઘ ગુપ્ત નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. આ નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ વર્ષમાં 4 નવરાત્રિ …
-
ગુજરાત
કાવીમાં દરિયામાંથી મળી આવેલ વસ્તુ શિવલિંગ છે તે કોણ કરશે નક્કી..?
by Harsh Bhattby Harsh Bhattભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કંબોઇના દરિયાકાંઠેથી કેટલાક માછીમારો માછીમારી કરવા ગયા હતા અને માછીમારી દરમિયાન કાવી બંદરથી 180 કિલોમીટર દૂરથી માછીમારોની જાળમાં એક અદભુત વસ્તુ આવી હોય તેનો …
-
ધર્મ ભક્તિ
પાપકર્મથી મુક્તિ અપાવશે આ ભીષ્મ અષ્ટમી, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ઉજવણી
by Harsh Bhattby Harsh Bhattહિંદુ કેલેન્ડર મુજબ, ભીષ્મ અષ્ટમીનો તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તારીખે ઉજવવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર, ભીષ્મ અષ્ટમીના દિવસને ભીષ્મ પિતામહ તર્પણ તરીકે ઉજવવામાં આવે છે. …
-
રાષ્ટ્રીય
ચમત્કાર ! અયોધ્યાના રામલલા જેવી આબેહૂબ દેખાતી 1000 વર્ષ પૌરાણિક ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી
by Harsh Bhattby Harsh Bhattઅયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલાની મૂર્તિ એટલી મનમોહક છે કે તેના ફક્ત ઘડીભરના દર્શન માત્રથી જ મન એકદમ રામમય બની જાય. હવે આ ને ચમત્કાર કહો, શ્રદ્ધા કહો, વિશ્વાસ …
-
ધર્મ ભક્તિ
પોષી પૂનમના દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિન, જાણો પોષી પૂર્ણિમાનું માહાત્મ્ય
by Harsh Bhattby Harsh Bhattપોષ સુદ પૂર્ણિમાના દિવસે પોષી પૂનમનો તહેવાર ઉજવવામાં આવે છે. આમ તો હિન્દૂ ધર્મમાં પૂર્ણિમાનું ખુબ મહત્વ રહેલું છે, અને પોષ મહિનામાં આવતી પૂનમનું અનેરું માહત્મ્ય રહેલું છે. આ દિવસ …
-
ગુજરાત
અહી વારલી શૈલીના ચિત્રકલાના માધ્યમથી કંડાર્યા રામયાણના અદભૂત ચિત્રો, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattઅયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ધરમપુરમાં પણ આ પ્રસંગને ઐતિહાસિક અને યાદગાર બનાવવા …