ભાજપના ધારાસભ્યનું કોમી સૌહાર્દ ચર્ચામાં “નારા-એ-તકબીર અલ્લાહુ અકબર”ના લગાવ્યા નારા “અસ્સલામો અલયકુમ” કહીને કરી ભાષણની શરૂઆત “હું વચન આપું છું કે તમે જે જવાબદારી આપી તેને હું નિભાવીશ” સ્ટેજ પર …
-
-
રાષ્ટ્રીય
Congress : કોંગ્રેસમાં એવા ઘણા નેતાઓ છે જેઓ માત્ર રામ મંદિરને જ નહીં પરંતુ ખુદ રામને નફરત કરે છે
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પોતાની જ પાર્ટીના નેતાઓ પર નિશાન સાધતા ખળભળાટ મચ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં એવા ઘણા નેતાઓ છે જેઓ માત્ર રામ મંદિરને જ નહીં …
-
ગુજરાત
પાટીદાર સમાજે અમને આમંત્રિત કર્યા તે અમારું સૌભાગ્ય છે : અશ્વિનસિંહ સરવૈયા
by Dhruv Parmarby Dhruv Parmarવિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (Vishv Umiya Foundation) દ્વારા સરદાર પટેલ જન્મ જયંતિ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં પાલીતાણા સ્ટેટ (Palitana State) અને રાજપૂત વિદ્યા સભા (Rajput Vidhya Sabha) ના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા (Ashwinsinh …
-
ગુજરાત
ભારતમાં પ્રથમવાર રાજવી પરિવારોનું સન્માન કાર્યક્રમ યોજાયો, રાજવીઓએ કહ્યું- જો સરદાર સાહેબ ના હોત તો આજે ભારત અંખડ ના હોત…
by Dhruv Parmarby Dhruv Parmarઆજે અમદાવાદના ગોતા વિસ્તારમાં દેવનગર પાસેના પ્લોટમાં હિન્દુત્વના પ્રતીક અને દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજો સહિત દેશના 50 થી વધુ મોટા રાજવી પરિવારોના સન્માન …
-
રાષ્ટ્રીય
ચાંદને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે, રાજધાની ‘શિવ શક્તિ’ પોઈન્ટ બને, જાણો કોણે કરી આ માંગ
by Hardik Shahby Hardik ShahChandrayaan-3 નું લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટી પર ઉતરીને ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. વળી, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 લેન્ડ કરનાર …
-
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે હિન્દુત્વ અને ઠાકરે નામ માટે રાજ ઠાકરે સાથે મળાવશે હાથ?
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં રાજકીય કોકડું ગુંચવાયું છે. છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા રાજકીય નાટકમાં નવા સમીકરણો રચાતા જણાય છે. હવે એવા અહેવાલ છે કે શિવસેનાનો બળવાખોર એકનાથ શિંદે જૂથ રાજકારણ માટે નવા …