અહેવાલ – સંજય જોશી અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા ૧૦૮ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના …
-
-
ગુજરાત
પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા 108 વ્યક્તિઓને ગૃહરાજયમંત્રીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર કરાયા એનાયત
by Hardik Shahby Hardik Shah -
ગુજરાત
ગૃહરાજ્યમંત્રી Harsh Sanghvi નો અલગ અંદાજ જોવા મળ્યો, બસમાં મુસાફરી સમયે ગાયા ફિલ્મી ગીતો
by Hardik Shahby Hardik Shahહંમેશા ગંભીર રહેતા નેતા આજે બળવા મૂડમાં જોવા મળ્યા હતા. સુરતના સરથાણા ખાતેથી આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શિક્ષણ મંત્રી પાનસેરીયા સહિત ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બસોને લીલી ઝંડી આપી 40 નવી …
-
-
ગુજરાત
Ahmedabad : બાવળામાં ગમખ્વાર દુર્ઘટના મામલે વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
by Viral Joshiby Viral Joshiઅમદાવાદ નજીક બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના મોત થયાં છે અને 3 લોકોને ઈજા પહોંચી છે. મીઠાપુર પાસે ટ્રકની પાછળ રિક્ષા ઘુસી જતાં આ ગોઝારો …
-
ગુજરાત
Khakhi Event : છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસે નવો ઇતિહાસ રચ્યો છે: HM Harsh Sanghavi
by Hardik Shahby Hardik Shahગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે આ પ્રકારનો કાર્યક્રમ કરવા માટે હું વિવેક કુમાર ભટ્ટને અભિનંદન આપુ છું કે આજે સુરક્ષા દળો અને ગુજરાત પોલીસનું સન્માન કર્યું …
-
-
ગુજરાત
શૌર્યનો રંગ ખાખી : ગુજરાતને સલામત બનાવવામાં પોલીસની છે મુખ્ય ભૂમિકા – CM ભૂપેન્દ્ર પટેલ
by Hardik Shahby Hardik Shahગુજરાતી મીડિયાના ઈતિહાસમાં न भूतो न भविष्यति એવો એક કાર્યક્રમ શોર્યનો રંગ ખાખી યોજાયો છે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય …
-
ગુજરાત
Ahmedabad : સાબરમતી જેલના સ્ટાફને મળી ભેટ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યું સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ
by Hardik Shahby Hardik Shahગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે અમદાવાદની સાબરમતી જેલના સ્ટાફ માટે સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ ક્યું હતું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા જેલના અધિકારી, કર્મચારીઓ અને તેમના …
-
ગુજરાત
Iskcon Bridge Accident Case : એક સપ્તાહમાં ચાર્જશીટ થશે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે
by Viral Joshiby Viral Joshiમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલી વાહન અકસ્માતની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તે અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનામાં બે પોલીસકર્મીઓ સહિત …