Pran Pratishtha : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા (Pran Pratishtha) સમારોહ યોજાવાનો છે. આ માટે દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરી માટે અનેક રાજ્યોની સરકારે …
-
-
ગુજરાત
Bharuch News : દિવાળીના વેકેશનને લઈ ગુજરાત ભરમાંથી પ્રવાસીઓએ કબીરવડ ખાતે રજાની મજા માણી…
by Dhruv Parmarby Dhruv Parmarદિવાળીનું મીની વેકેશનની રજા માણવી હોય તો ભરૂચ જિલ્લાનું કોઈ પ્રવાસન સ્થળ ફરવા લાયક નથી પરંતુ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ વિકાસથી વંચિત રહ્યું છે. પરંતુ પ્રવાસીઓને સુવિધાઓ …
-
ગુજરાત
બેંકોનું મહત્વપૂર્ણ કામ આજે જ પૂર્ણ કરો, જાન્યુઆરીમાં બેંકોમાં 14 દિવસની છે રજા
by Vipul Pandyaby Vipul Pandyaતમે ઓનલાઈન બેંકિંગનો ગમે તેટલો ઉપયોગ કરતાં હોઉં, પરંતુ કેટલાક કામ માટે તમારે હજુ પણ બેંકમાં જવું પડશે. ઘરે બેસીને તમે બેંક ખાતું ખોલાવી શકો છો, કોઈને પૈસા મોકલી શકો …
-
ગુજરાત
ભૂજના સ્મૃતિવન ખાતે ક્રિસમસની રજાને લઇને ઉમટી ભીડ, ન માસ્ક, ન સોશિયલ ડિસ્ટન્સનું પાલન
by Vipul Pandyaby Vipul Pandyaરજાને પગલે ભૂજના સ્મૃતિવન ખાતે ઉમટી ભીડ કોરોનાની મહામારી વચ્ચે કચ્છના મુખ્ય મથક ભુજના સ્મૃતિવન ખાતે આજે ક્રિસમસની રજાના સમયે લોકોની ભારે ભીડ ઉમટેલી જોવા મળી હતી. જોકે અહીં સોશિયલ ડિસ્ટન્સ …
-
GujaratElectionResultગુજરાત
ગુજરાત સરકારે મતદાન માટે 1 અને 5 ડિસેમ્બરે રજા જાહેર કરી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત સરકારે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે રજા જાહેર કરી છે. આ દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (GujaratElection)માટે મતદાન થવાનું હોઈ રાજ્ય સરકાર દ્વારા રજા જાહેર કરાઈ છે. રાજ્ય …
-
રાષ્ટ્રીય
શાળાઓમાં રજા અંગેનો નવો આદેશ જાહેર, વિદ્યાર્થીઓના અભ્યાસના સમયમાં પણ કરાયો ફેરફાર
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશમાં યોગી સરકારે હવે શાળાના સમય અને રજાઓને લઈને નવો આદેશ જાહેર કર્યો છે. તો સાથે સાથે ધોરણ 8 વિદ્યાર્થીઓના અભ્યાસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. મૂળભૂત શિક્ષણ …