પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું …
-
-
આંતરરાષ્ટ્રીય
કેનેડામાં હવે વિદેશીઓ નહીં ખરીદી શકે ઘર, 1 જાન્યુઆરીથી પ્રતિબંધ થયો અમલી
by Vipul Pandyaby Vipul Pandyaકેનેડામાં સરકારે વિદેશીઓ માટે મિલકત ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડામાં રહેણાંક મિલકત ખરીદતા વિદેશીઓને કારણે સ્થાનિક લોકો આવાસની અછતનો સામનો કરી રહ્યા હોવાનું કારણ આગળ ધરી સ્થાનિક લોકોને વધુ …
-
ગુજરાત
રાજકોટમાં માધાપર ચોકડી નજીક રાત્રીના સમયે મકાનો પર બોટલ અને પથ્થરોથી હુમલાની ઘટનાઓ, સ્થાનિકો ત્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaઅસામાજિક તત્વોનો ત્રાસ રાજકોટના માધાપર ચોકડી નજીકની સોસાયટીના રહીશો અસામાજિક તત્વોના ત્રાસથી પરેશાન છે.. અહીં આવેલા મનહરપુર 1 માં રાત્રે મકાનો પર પથ્થર અને સોડા બોટલના હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.. રાત્રીના …
-
રાષ્ટ્રીય
શિવરાજસિંહનો મોટો નિર્ણય, માફિયાઓની જમીન પર ગરીબો માટે બનાવવામાં આવશે ઘર અને શાળાઓ
by Vipul Pandyaby Vipul Pandyaકેબિનેટની બેઠક બાદ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે જે જમીન દબંગો, જમીન માફિયાઓ અને અતિક્રમણકારોથી મુક્ત કરવામાં આવી છે તે ગરીબોને આવાસ, આંગણવાડી અને શાળાઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. …