વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. …
-
-
રાષ્ટ્રીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મીએ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે, 27મી ફેબ્રુઆરીએ સમાપન થશે
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે એટલે કે 16 ફેબ્રુઆરીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં રાષ્ટ્રીય આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. સરકાર આદિવાસી માસ્ટર હસ્તકલા અને મહિલાઓને સીધી બજારમાં પહોંચ આપવાના ઉદ્દેશ્ય સાથે …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદી વારાણસીમાં 13 જાન્યુઆરીએ ગંગા ઘાટ પર ટેન્ટ સીટીનું કરશે ઉદઘાટન, જાણો શું હશે સુવિધાઓ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં કચ્છના રણોત્સવની તર્જ પર હવે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ કાશી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જાન્યુઆરીથી મે સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો દ્વારા પ્રવાસીઓને આમાં જોડવામાં આવશે. વારાણસીની પવિત્ર ભૂમિ પર ગંગા …
-
રાષ્ટ્રીય
આજે PM મોદી અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની લેશે મુલાકાત, એરપોર્ટ સહિત આ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની મુલાકાત લેશે. વડાપ્રધાન અરુણાચલમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને 600 મેગાવોટનું કામેંગ …
-
ગુજરાત
PM મોદી જાંબુઘોડામાં રૂ.885.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
by Vipul Pandyaby Vipul Pandya1 નવેમ્બરે લેશે જાંબુઘોડાની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. 1 નવેમ્બરે તેઓ પંચમહાલના આદિવાસી વિસ્તાર જાંબુઘોડાની મુલાકાત લઈ જનસભાને સંબોધન કરશે. આ આદિવાસી વિસ્તારને તેઓ રૂપિયા …
-
ગુજરાત
વડાપ્રધાનશ્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું કરશે લોકાર્પણ અને ખાતમૂહુર્ત
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશેહૃદયની અદ્યતન સારવાર માટે રૂ. 54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણયુ.એન. મેહતા હોસ્પિટલમાં રૂ.71 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું …
-
રાષ્ટ્રીય
મહાકાલ કોરિડોર થયો તૈયાર, આ તારીખે વડાપ્રધાનશ્રી કરશે ઉદ્ઘાટન, જુઓ તસવીરો
by Vipul Pandyaby Vipul Pandyaઉજ્જૈન (Ujjain)ના મહાકાલ કોરિડોર (Mahakal Corridor)નું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે મળતી માહિતી મુજબ ઉજ્જૈનના મહાકાલ કોરિડોરનો કુલ ખર્ચ 793 કરોડ રૂપિયા છે. મહાકાલ કોરિડોર બે તબક્કામાં બનાવવામાં આવ્યો …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાનશ્રી મોદી આજે કરશે આંતરરાષ્ટ્રીય ડેરી સમ્મેલનનું ઉદ્ઘાટન, 50 દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે ‘ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી કોન્ફરન્સ 2022’નું ઉદ્ઘાટન કરશે. ઈવેન્ટ ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ, ગ્રેટર નોઈડામાં સવારે 10:30 વાગ્યે શરૂ થશે. ચાર દિવસીય કોન્ફરન્સ 15 …
-
અમદાવાદ
PM મોદી શનિવારે અમદાવાદમાં રિવરફ્રન્ટ ફુટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે, જુઓ તસવીરો
by Vipul Pandyaby Vipul Pandyaઆપણે ગયા અઠવાડિયે જ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી હતી અને તે જ દિવસે અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટે (Sabarmati Riverfront) પણ એક દાયકો પૂર્ણ કર્યો હતો. અહીં મુલાકાતીઓની સગવડ માટે …
-
ગુજરાત
કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે
by Vipul Pandyaby Vipul Pandya26 જાન્યુઆરી 2001માં આવેલા ભૂકંપના લીધે કચ્છના અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. …